કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેરમાં આધેડનું હાર્ટ એટેકથી મૃત્યુ

ભાટીયા સોસાયટીમાં આઘેડનું હાર્ટ એટેકથી મૃત્યુ

વાંકાનેર: શહેરની ભાટીયા સોસાયટીમાં નિવૃત્ત આર્મી મેનને પોતાના ઘરે હાર્ટ એટેક આવતાં તેમનું મૃત્યુ થયું હતું,

વાંકાનેરના ચંદ્રપુરમાં શરૂ થઈ ગયું છે સુપર વોશ

વાંકાનેરમાં હવે ઇ-બાઇકનો નવો યુગ !

જાણવા મળ્યા મુજબ ભાટીયા સોસાયટીમાં શિવ મંડપ વાળી શેરીમાં રહેતા અશોકભાઈ ઉમીયાશંકરભાઈ ત્રીવેદી (ઉ.વ. 67) નામના નિવૃત્ત આર્મી મેન ગઇ કાલે પોતાના ઘરે હતા, ત્યારે અચાનક હાર્ટ એટેક આવતાં તેમનું મૃત્યુ થયું હતું, આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસ દ્વારા અકસ્માત મૃત્યુના કાગળ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!