કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

ડુંગળીના ભાવ વધવાની હવે શક્યતા

ડુંગળી પકવતા ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ડુંગળીની નિકાસને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. સરકારના આ નિર્ણયથી…

પીપળીયારાજમાં જસ્ને ખતમે બુખારીનો કાર્યક્રમ

દારૂલ ઉલૂમ ગૌષે સમદાનીમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન અને પુરસ્કાર અર્પણ વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ખાતે ગૌષે સમદાની દારૂલ ઉલૂમમાં દિન- દુનિયાવીની ઉર્દુ અરબી અંગ્રેજી શિક્ષણનું જ્ઞાન આપતી સંસ્થા છે, જ્યાં તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે જસ્ને ખતમે બુખારીઓનો રુહ પ્રોગ્રામ…

વાંકાનેરને મળ્યા નવા પીઆઇ ઘેલાસાહેબ

જાલીનો શખ્સ બાઈક ચોરીમાં: ઢુવા એસબીઆઈમાં ચોરીનો પ્રયાસ વાંકાનેર: મોરબી જીલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક અસરથી જાહેરહિતમાં ગઈ કાલે વાંકાનેર સીટી પી.આઈ. તરીકે ફરજ બજાવતા પી.ડી. સોલંકીની અનેક વિવાદો વચ્ચે બદલી કરી તેઓને IUCAW-મોરબી ખાતે મુકવામાં આવ્યા છે. આ સાથે…

માટેલ પંથકને પીજીવીસીએલની જાહેર ચેતવણી

માટેલ, રાજગઢ, જામસર, વરડૂસર, નાગલપર અને મકતાનપર ગામો જોગ વાંકાનેર: માટેલ- રાજગઢ વિસ્તારમાં રહેતા લોકો માટે પીજીવીસીએલ ખાતાએ જાહેર ચેતવણી આપી છે, જે નીચે મુજબ છે. આથી જાહેર જનતાને સવિનય જણાવવાનું કે હયાત ૬૬ કે.વી માટેલ – રાજગઢ બેવડી વીજરેષા…

સામસામા મોટરસાયકલ અથડાતા અકસ્માતે મૃત્યુ

વાંકાનેર: તારીખ ૧૧/૦૨/૨૦૨૪ ના માટેલ રોડ પર સામસામા મોટરસાયકલ અથડાતા એક શખ્સનું મૃત્યુ નીપજેલ છે. આ બનાવ અંગે નટવરગઢ તા.લીંબડી જી.સુરેન્દ્રનગર વાળા અશોકભાઈ બબાભાઈ ચીહલા જાતે કોળી (ઉ.વ.૪૦) ફરીયાદ લખાવેલ છે કે એમનો દીકરો સાહીલ મકનસર ખાતે તેના મામા દશરથભાઈ…

રાણેકપર બોર્ડ પાસેના સ્પા ના માલિકને નોટિસ

સ્પા વર્કરના બાયોડેટાના ફોર્મ ભરી પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવેલ નહીં વાંકાનેર-મોરબી રોડ ઉપર રાણેકપરના બોર્ડ પાસે આવેલ હિમાલયા પ્લાઝા માં પ્રથમ માળે આવેલ સ્પર્શ સ્પા ના માલિકને કામ કરતી વર્કરના બાયોડેટા નહીં રાખવા બાબતે પોલીસ ખાતાએ નોટિસ આપી છે. આ…

સૂર્ય ઘર મફત વીજળી અને સૂર્યોદય યોજના વચ્ચેનો તફાવત

પીએમ સૂર્યોદય યોજના પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ સૂર્ય ઘર મફત યોજનાની જાહેરાત કરી, જેમાં લોકોને 300 યુનિટ સુધી મફત વીજળી મળશે. આ યોજના અંગે પીએમ મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે લોકોને કેવી રીતે ફાયદો થશે અને છત…

શ્રીરામ ભૂમિપૂજનની ભવ્ય જળયાત્રા નિકળી

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર: રઘુવંશીઓનું એકતાનું પ્રતિસમુ શ્રીરામધામ નિર્માણ કાર્યનો જયારે પ્રારંભ થવા જઇ રહ્યો છે ત્યારે વાંકાનેર લોહાણા સમાજ ઉપરાંત શ્રી રામધામના ટ્રસ્ટીશ્રીઓ, સમસ્ત રઘુવંશી સમાજને એક છત્ર નિચે એકત્રીત કરવાનો ભેખ ધારણ કર્યો છે; તેવા વાંકાનેર લોહાણા સમાજના…

ભારે વાહનોને પ્રવેશબંધી અંગે જાહેરનામું

સીટી પોલીસ સ્ટેશનમા નવા પીએસઆઇ વાંકાનેર : વાંકાનેર શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થયેલ હોવાથી ટ્રાફિક નિયમન અને જાહેર હિતાર્થે શહેરમાં તમામ ભારે વાહનોની અવરજવર બંધ કરવા મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.ઝવેરી દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર તા.…

માટેલ ગામે પેપર મિલમા શ્રમિકનું મૃત્યુ

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ એડીકોન પેપરમિલમાં કામ કરતા એક મજૂરનું અકસ્માતે મુત્યુ થયું છે. આ બનવા અંગે જાણવા મળ્યા મુજબ કુશલભાઈ કાશીભાઈ ઉ.29 નામના યુવાન ઉપર કામ કરતી વેળાએ અકસ્માતે પેપર રોડ માથે પડતા કુશલભાઈનું…

Content Copying Forbidden !!

error: Content is protected !!