જમીનના રિ-સરવેની ક્ષતિઓ અરજીની મુદૃત લંબાવાઈ
ખેડૂતો તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધી અરજી કરી શકશે ગાંધીનગર: રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા ખેડૂત ખાતેદારોને રીસરવે પ્રમોલગેશનમાં થયેલ ક્ષતિ સુધારવા માટે સાદી અરજી કરવાની સમયમર્યાદા જે તા.૩૧ ડિસેમ્બર, ૨૦૨૩ સુધીની હતી તેને સરકારે વધુ એક વર્ષ માટે લંબાવીને હવે તા.૩૧મી…