કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

શિક્ષણ વિભાગના કૌભાંડની તપાસ ACB ને સોંપો

વિશ્વાસઘાત કે ફરજ પ્રત્યેની બેદરકારી? તો જ વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણ વિભાગના કૌભાંડના મૂળિયા સુધી પહોંચી શકાશે લાખ મણનો સવાલ: કૌભાંડ વર્ષ 2017 થી 2020 સુધી ચાલતું રહ્યું તેમ છતાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું ધ્યાન આ તરફ ગયું નહિ? શિષ્યવૃતિ…

કર્મકાંડીનો મોબાઇલ શોધી કાઢતી કાલાવાડ પોલીસ

વાંકાનેરવાસીનો ફોન ઇકકો ગાડીમાં ભૂલાઇ – પડી ગયેલ જામનગર : કાલાવાડમાં બસ સ્‍ટેન્‍ડ ચોક પાસે દેવેન્‍દ્રભાઇ નરેન્‍દ્રભાઇ મહેતા ઉ.વ.ર૦ ધંધો કર્મકાંડ-રહે. વાંકાનેરવાળા પોલીસ ચોકીએ આવેલ અને તેઓનો ફોન ઇકકો ગાડીમાં ભૂલાઇ – પડી ગયેલની હકિકત જણાવતા તાત્‍કાલીક પગલા લઇ સીસીટીવી…

પ્રોસેસીંગની જમીન વેચાણ સામે લવાદ કોર્ટની મનાઇ

વાંકાનેર તાલુકા કો-ઓપ પ્રોસેસીંગ મંડળીની સદરહુ જમીન વેચાણ અન્‍વયે ઠરાવ સહિતની વેચાણની તમામ પ્રક્રિયા સ્‍થગીત કરતો હુકમ થયો રાજકોટ : અત્રેની લવાદ કોર્ટ, રાજકોટ સમક્ષ મોરબી જીલ્લાની વાંકાનેર તાલુકાની શ્રી વાંકાનેર તાલુકા કો-ઓપ.પ્રોસેસીંગ મંડળી લી. વાંકાનેરના હોદ્દેદારો દ્વારા ટ્રસ્‍ટને ટોકન…

વાલીઓનું બજેટ ખોરવશે મોંઘુ બનેલું શિક્ષણ

સ્‍ટેશનરીમાં રપ ટકા અને પાઠયપુસ્‍તકોની કિમતોમાં સરેરાશ ૪૦ ટકાનો વધારો વાંકાનેર: શિક્ષણ પર મોઘવારીના મારના લીધે સંતાનોને ભણાવવું આ વર્ષે વાલીઓ માટે ખુબજ મોઘું સાબિત થશે, કારણ કે સ્‍ટેશનરીની કિમતોમાં રપ ટકાનો સીધો વધારો થતા વાલીઓને માટે માત્ર નોટબુક, પુસ્‍તક,…

લુણસર પંથકમાં ખનીજ ખનન ઉપર દરોડા

અંદાજે ૮૦ લાખના મુદામાલ સાથે 3 હીટાચી કબજે : 2ની ધરપકડ લુણસર ગામની સીમમાં અલગ અલગ વિસ્તારોમાં ખાણ ખનીજ વિભાગની ટિમો ત્રાટકી વાંકાનેર : ખનીજ વિભાગે વાંકાનેર પંથકમાં લુણસર ગામની સીમમાં અલગ અલગ વિસ્તારોમાં ખનીજ ખનન કરતા તત્વો પર ત્રાટકી…

એસબીઆઈને ભડુઆતને ૨૮ લાખ ચુકવવા પડશે

વાંકાનેર હરીદાસ રોડ ઉપર સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડીયાએ લીઝ પર માસિક ભાડામાં લીધેલ મકાન અંગે ચૂકાદો રાજકોટ: વાંકાનેરની સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડીયાની ભાડાવાળી જગ્‍યા તથા ચડત ભાડુ રૂા. ૨૮ લાખ ચુકવવાનો હુકમ કોર્ટે કર્યો હતો. આ કેસની હકીકત એવા પ્રકારની…

ફિલ્મ અજમેર-92 પર પ્રતિબંધની માંગ

ખ્વાજાસાહેબનું હિન્દુ અને મુસ્લિમ બંને ખૂબ જ આદર-સન્માન કરે છે ભચાઉ: ઇનિહાદુલ મુસ્લિમ-એ-હિંદ ટ્રસ્ટે વડાપ્રષાન નરેન્દ્ર મોદી અને માહિતી અને પ્રસારણ મંત્રીને પત્ર લખીને વિનંતી કરી છે કે ‘અજમેર-92’ નામની ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે, જે ફિલ્મમાં સમાજમાં તિરાડ…

ધર્મચોક ગરબી મંડળ દ્વારા છપ્પનભોગ મનોરથ યોજાયો

વાંકાનેર: વાંકાનેરના સીટી સ્ટેશન રોડ પર વર્ષો પુરાણું પ્રસિદ્ધ શ્રીધર્મચોક ગરબી મંડળ કે જયાં માઁનાં ગુણગાન ગવાય છે, તે આઈ શ્રી ખોડીયાર માતાજીનું મંદિર આવેલ છે. ત્યાં ગરબી મંડળ તથા ત્યાંના રહીશો માંઈ ભકતો દ્વારા છપ્પનભોગ દર્શનનું આયોજન કરવામાં આવ્યું…

આરઆરએસ દ્વારા હિંદ સામ્રાજય દિન ઉજવાયો

શોભાયાત્રામાં નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો વાંકાનેર: રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ વાંકાનેર જોગજતી ઉપનગરના સંયુકત ઉપક્રમમાં છત્રપતિ શ્રી શિવાજી મહારાજનાં હિન્દ સામ્રાજય દિન ઉત્સવની ઉજવણી અન્વયે એક શોભાયાત્રા વાંકાનેરના ભાટીયા સોસાયટીથી શરૂ કરીને નવાપરા, મહાદેવનગરમાં શોભાયાત્રા બાઈક રેલી સાથે થઈ હતી.…

માલધારીનેશ શાળામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

નોકરીના 32 બત્રીસ વર્ષ પૂર્ણ થયા હોય બત્રીસ વૃક્ષ વાવ્યા હતા એ આ વર્ષે તમામ ઉછેરી ગયા છે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની નાની પણ રમ્ય એવી લીંબાળા પાસે આવેલી માલધારી નેશ પ્રાથમિક શાળામાં *સાંસે હો રહી હૈ કમ,આઓ પેડ લગાયે…

Content Copying Forbidden !!

error: Content is protected !!