શિક્ષણ વિભાગના કૌભાંડની તપાસ ACB ને સોંપો
વિશ્વાસઘાત કે ફરજ પ્રત્યેની બેદરકારી? તો જ વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણ વિભાગના કૌભાંડના મૂળિયા સુધી પહોંચી શકાશે લાખ મણનો સવાલ: કૌભાંડ વર્ષ 2017 થી 2020 સુધી ચાલતું રહ્યું તેમ છતાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું ધ્યાન આ તરફ ગયું નહિ? શિષ્યવૃતિ…