પેટ્રોલપંપ સંચાલકોને ફાયર એનઓસી રજૂ કરવા નોટિસ
વાંકાનેરના 5 પેટ્રોલપંપને સાત દિવસની મુદત અપાઇ NOC રજૂ નહીં કરી શકે તો પંપ નગરપાલિકા દ્વારા સીલ કરવા સુધીની તૈયારી વાંકાનેરમાં પેટ્રોલપંપ ધરાવતા પાંચ સંચાલકને સાત દિવસમાં ફાયર એનઓસી રજૂ કરવા પાલિકા તંત્રએ નોટિસ ફટકારી છે અને જે સંચાલક આ…