કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

મોરબી જિલ્લાના હોટલ માલિકોએ “પથિક” સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવું

હોટલ માલકો ધ્યાન આપે: સોફ્ટવેર ઇન્સ્ટોલ કરાવી યુઝર આઈડી પાસવર્ડ મેળવી લેવાનો રહેશે મોરબી જિલ્લા ખાતે આંતરરાષ્ટ્રીય દરીયાઈ માર્ગથી કોલસા તથા મીઠાની આયાત તથા નિકાસ થતી હોય તેમજ મોરબી જિલ્લો ઔધ્યોગિક દ્રષ્ટી એ ખુબજ મહત્વનો હોય જેમાં દેશ વિદેશથી મોટા  પ્રમાણમાં…

રાજકોટ ખાતે એટલાન્ટિસ સ્પાઇન તથા ક્રિટીકલ કેર હોસ્પિટલનો શુભારંભ

ડો. સોહૈલ બાદી  અને ડો. અંજુમ બાદીની આ હોસ્પિટલમાં મળશે…ઓછા ખર્ચે ઉત્તમ સારવાર ડો. સોહૈલ બાદી મણકાના સર્જન છે. અહીં નિચે મુજબની સમસ્યાનો ઉપચાર થઇ શકશે   મણકાની ગાદી ખસી જવી, હાથ-પગમાં ખાલી ચડી જવી, સાઇટિકા, નસ દબાઈ જવી, ઉંમરને લીધે થતો મણકાનો…

વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીનું પરિણામ જાહેર

કુલ 12 બેઠકોમાંથી પાંચ બેઠકો બિનહરીફ થયેલ,  સાત બેઠકોની ચૂંટણીમાં લુણસર અને જાલસીકા બેઠકો પર ટાઇ થતાં ચિઠ્ઠીથી વિજેતા ઉમેદવારો જાહેર કરાયાં  વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લિ.ની ચૂંટણીનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ભારે રસાકસીભરી ચૂંટણીમાં કુલ…

તીથવા હાઈસ્કૂલમાં બોર્ડ પર દિન વિશેષના શિર્ષક હેઠળ લખાણ લખીને માહિતી સંચાર કરવાનો સ્તુત્ય પ્રયાસ

શાળામાં સુવિચાર લખવાથી શરૂઆત કરી હતી પણ આજે દિન વિશેષ લખવું એ પ્રણાલિકા બની ગઈ છે. નાના નાના સ્કેચ/ચિત્રો બનાવીએ તો એ જોવાની વિદ્યાર્થીઓને ખૂબ મઝા આવે છે: ભરતભાઈ ગોપાણી વાંકાનેર : પુસ્તકોના બે પુઠ્ઠાની વચ્ચેનું શિક્ષણ દરેક શાળા આપતી…

પીએમ કુસુમ યોજનામાં 60 ટકા સબસીડી મળે છે

સોલર પેનલની કુલ કિંમતના 30 ટકા કેન્દ્ર સરકાર જ્યારે 30 ટકા રાજ્ય સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. 30 ટકા પૈસા બેંકમાંથી લોન તરીકે લઈ શકાય છે ભારતના ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે, સરકારે પીએમ કિસાન જેવી ઘણી યોજનાઓ બહાર પાડી છે, જેમાં…

પ્રેમીઓ અલગ ધર્મના હોવાથી લવ જેહાદ કહેવું ખોટું 

મુસ્લિમ મહિલાને આગોતરા જામીન આપતી વખતે બોમ્બે હાઈકોર્ટની ટિપ્પણી જો કોઈ છોકરી અને છોકરો અલગ અલગ ધર્મ અને એકબીજાના પ્રેમમાં હોય તો તેને લવ જેહાદ કહેવું યોગ્ય નહીં ગણાય. આવા દરેક કિસ્સાને ધાર્મિક દૃષ્ટિકોણથી જોવું ખોટું છે. લવ જેહાદના આરોપોના કેસની…

એપ્રિલથી ગુજરાતમાં ઘઉંની સરકારી ખરીદી શરૂ થશે 

આગામી પહેલી એપ્રિલથી ૧૫ જૂન સુધી રાજ્યભરનાં ૨૩૭ કેન્દ્રો-ગોડાઉન પરથી ખરીદી કરવામાં આવશે  ગુજરાત સરકારે ઘઉંના સતત ઘટી રહેલા ભાવને ધ્યાનમાં રાખીને ગુજરાતમાંથી આગામી એપ્રિલ મહિનાથી ઘઉંની ટેકાના ભાવથી ખરીદી કરવાની જાહેરાત કરી છે. આ સાથે રાજ્ય સરકારે આંતરરાષ્ટ્રીય મિલેટ…

પરપ્રાંતિય મજૂરોની નોંધ નહિં કરનાર ત્રણ સીરામીક કોન્ટ્રાકટર સામે પોલીસની કાર્યવાહી

લાકડધાર અને ઢુંવા માટેલ રોડ ઉપર સપાટો બોલાવી જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી વાંકાનેર : મોરબીના સિરામિક એકમોમાં મોટાપ્રમાણમાં પરપ્રાંતીય શ્રમિકો કામ કરી રહ્યા હોય જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એસ્યોર મોરબી એપમાં તમામ શ્રમિકોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવ્યું હોવા છતાં લેબર…

હજ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ દશમી માર્ચ

ગુજરાત રાજ્ય હજ સમિતિ, ગાંધીનગર દ્વારા એક પ્રેસનોટ મોકલાઈ છે જે મુજબ હજ કમિટી ઓફ ઇન્ડિયા, મુંબઇ દ્વારા સૂચના મળેલ છે કે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખની રાહ જોયા વગર ફોર્મ ઓનલાઇન સબમિટ કરી દેવું. આ વખતે સમય ઓછો હોવાને કારણે ફોર્મ…

ધમલપર ખાતે રણછોડદાસ બાપુની પુણ્યતિથિ ઉજવાશે

જોગજતી હનુમાનજી ગુફાની જગ્યામાં મારૂતી યજ્ઞ, સંતવાણી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે વાંકાનેર : વાંકાનેર તાલુકાના ધમલપર ખાતે રામ ટેકરીએ આવેલ જોગજતી હનુમાનજી ગુફાની જગ્યામાં ગુરુદેવ રણછોડદાસ બાપુની 37મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવનાર છે.  આગામી તારીખ 4 માર્ચ ને…

Content Copying Forbidden !!

error: Content is protected !!