કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

દલડી સહ. મંડળીએ અકસ્માતે મૃત્યુ થતા રૂ.10 લાખનો ચેક વારસદારને આપ્યો

વાંકાનેર: દલડી ગામના ખેડૂત ખાતેદાર અને દલડી શુભ સેવા સહકારી મંડળી લિમિટેડના સભાસદ પરમાર હમીર દેવશીભાઈ પોતાની વાડીએ મોટરના બોર્ડમાં કામ કરતા શોક લાગતા તેઓનું તા.16/10/2022ના રોજ અવસાન થયું હતું. જેમનો રાજકોટ ડિસ્ટ્રિક્ટ ઓપરેટિવ બેન્ક મારફત ગ્રુપ પીએ વીમા પોલિસી…

રાજ્યમાં ઠંડીમાં આગામી 5 દિવસ સુધી તાપમાનમાં ખાસ ફેર નહીં પડે

માઉન્ટ આબુના ઘાસના મેદાનોમાં, નકી તળાવના બોટ પર બરફની ચાદર જામી ગઈ 29 ડિસેમ્બરે એકથી બે ડિગ્રી જેટલો તાપમાનમાં વધારો થવાની શક્યતા: ફરી એકવાર નવા વર્ષથી ઠંડીનું મોજું સમગ્ર રાજ્યમાં ફરી વળશે         રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે, ત્યારે…

વાંકાનેર સહિત જિલ્લામાં ખાતરના 10 નમૂના, જં. દવાના 7 અને 11 બિયારણના નમૂના ફેઈલ

17 ખાતર વિક્રેતા, 8 જં. દવાના વિક્રેતા તેમજ 3 બિયારણના વિક્રેતાઓને  ગેરરીતિ સબબ નોટિસ ફટકારાઈ         મોરબી જિલ્લામાં ડુપ્લિકેટના આ સમયમાં ખેડૂતો છેતરાઈ નહીં તે માટે ખેતીવાડી વિભાગ દ્વારા સતત બે સ્ક્વોડ બનાવી જિલ્લાભરમાં રાસાયણિક દવા, ખાતર અને બિયારણના નમૂના…

મોરથળાના શખ્સ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ

આરોપીને 12 લાખથી વધુનો દંડ ફટકારવા છતાં રકમ ભરવામાં ન આવતા પોલીસ મથકમાં ફરિયાદ         વાંકાનેર તાલુકાના લુણસર ગામની સીમમાં સરકારી ખરાબાની જમીનમાં 3778 મેટ્રિક ટન ખનીજ ચોરી કરવા બદલ ખાણ ખનીજ વિભાગ દ્વારા આરોપીને 12 લાખથી વધુનો દંડ ફટકારવા…

ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ જડેશ્વર દાદાના આશીર્વાદ લીધા

સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરના લઘુ મહંત જિતેન્દ્રભાઈ ત્રિવેદીએ માહિતીઆપી વાંકાનેર કુવાડવા બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણીનો વિજય થયા બાદ તેઓ આજે વાંકાનેર તાલુકામાં રત્ન ટેકરી ઉપર બિરજતા સુપ્રસિદ્ધ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીને તેના આશીર્વાદ લેવા માટે આવ્યા…

મોરબી જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિને લઈને કલેકટરના અધ્યક્ષસ્થાને રિવ્યુ બેઠક યોજાઇ

સિવિલ અને ખાનગી સહિત જિલ્લામાં 1300 ઓક્સિજનવાળા મળી કુલ 1750 બેડ ઉપલબ્ધ મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિને લઈને જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને સર્વગાહી મૂલ્યાંકન બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા આરોગ્ય અધિકારી, એસપી, ડીડીઓ, મામલતદાર સહિતના અધિકારીઓની હાજરીમાં જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યાએ…

મોરબી જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ શાળાએ ન જતા બાળકોનો સર્વે થશે

        ધો. 1 થી 12 સુધી શિક્ષણ જ મેળવનાર, અધવચ્ચે શાળા છોડી દેનાર અને દિવ્યાંગ બાળકોની તા.01 થી તા.10 જાન્યુઆરી સુધીમાં ગણતરી કરાશે         મોરબી : મોરબી જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ શાળાએ ન જતા બાળકોનો સર્વે થશે. જેમાં ધોરણ…

કેમ ખબર પડે કે 500ની નોટ અસલી છે કે નકલી છે?

નોટ પર લાગેલા સિક્યોરિટી થ્રેટના બદલાતા રંગ દ્વારા અસલી અને નકલી વચ્ચેનો તફાવત સરળતાથી જાણી શકાય         આજના સમયમાં કોઈપણ સામાન્ય માણસ માટે અસલી અને નકલી નોટ વચ્ચે તફાવત કરવો ખૂબ જ મુશ્કેલ છે. નકલી નોટોનું પ્રિન્ટિંગ છેતરપિંડી કરનારાઓ દ્વારા…

ચીનમાં હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ: નિષ્ણાંતોએ આપ્યાં રાહતના સમાચાર

ચીનનો વેરિયન્ટ ભારતમાં ગઁભીર નહીં બને: ભારતના લોકોએ હર્ડ ઈમ્યુનિટી વિકસાવી દીધી છે         કોરોના વાયરસના નવા વેરિયન્ટના ઉદભવને કારણે ભારતમાં ભય ફેલાયો છે, ત્યારે ચિંતા દૂર કરતા એક નિષ્ણાતે કહ્યું હતું કે, બીએફ 7 વેરિઅન્ટ ચીનમાં છે તેટલો ભારતમાં…

આવતા ગુરૂવારના વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે         આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રોના વિવિધ નોકરી દાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે, જેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોન મેટ્રીક/ એસએસસી/ એચએચસી/…

Content Copying Forbidden !!

error: Content is protected !!