કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેરમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ

વાંકાનેર : બાબાસાહેબની 133મી જન્મજયંતિની વાંકાનેરમાં 14મી એપ્રિલને રવિવારનાં રોજ (આજે) આંબેડકર ચોકમાં નવી તૈયાર કરવામાં આવેલી

ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિજીશીયન ડો. વિનીત રાજપૂતની સેવાનો પ્રારંભ

બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું સવારે 9 વાગ્યે અનાવરણ કરવામાં આવ્યું હતું.

ધમલપરના ગ્યાસુદીન અને હબીબહાજીસાહેબ તરફથી ઈદ મુબારક

ચૂંટણી આચારસહિંતાના કારણે કોઈ રાજકીય નેતાઓને આમંત્રણ અપાયું નહોતું. અનાવરણ પછી બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સાથે ફોટા પાડવા હાજરજનો ઉત્સુક બન્યા હતા.

વાંકાનેર જયભીમ યુવા ગ્રુપ તેમજ અનુ. જાતિ સમાજ દ્વારા તમામ સમાજનાં લોકોએ સહકાર આપ્યો હતો.

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!