વાંકાનેર – મોરબી હાઇવે ઉપર ઢુંવા નજીક ટ્રક નંબર જીજે-૩૬-ટી-૫૦૫૭ના ચાલકે આગળ જઈ રહેલા બાઇકને ઠોકર મારતા મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં વાંકાનેર ખાતે રહેતા અનુજ જમનાલાલ ભાટ નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે મૃતકના સગા લાડુલાલ દેવીલાલ ગાડરીની ફરિયાદને આધારે ટ્રક ચાલક વિરુદ્ધ આઇપીસી કલમ ૨૭૯,૩૦૪-અ તથા એમ.વી.એકટ ૧૩૪,૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
Menu Close
- મેસરીયામાં ડમ્પરીયાના ત્રાસથી લોકો ત્રાહિમામ
- ટ્રેનો રાજકોટથી અમદાવાદ માત્ર બે- સવા બે કલાકમાં પહોંચશે
- વિરપર ગામે સબમર્સિબલ પંપના કેબલની ચોરી
- ઝાડા ઉલટી બાદ સાત વર્ષની બાળકીનું મૃત્યુ
- પાડધરામાં અનધિકૃત દબાણકર્તાઓને મામલતદારની નોટિસ
- વાંકાનેરથી વિરમગામ જતા ટ્રેનમાં 80 હજારની ચોરી
- ટ્રાવેલ્સના ડ્રાઇવર પર જુના માલિકે કરેલો હુમલો
Latest News
Menu Close
Latest News
- મેસરીયામાં ડમ્પરીયાના ત્રાસથી લોકો ત્રાહિમામ
- ટ્રેનો રાજકોટથી અમદાવાદ માત્ર બે- સવા બે કલાકમાં પહોંચશે
- વિરપર ગામે સબમર્સિબલ પંપના કેબલની ચોરી
- ઝાડા ઉલટી બાદ સાત વર્ષની બાળકીનું મૃત્યુ
- પાડધરામાં અનધિકૃત દબાણકર્તાઓને મામલતદારની નોટિસ
- વાંકાનેરથી વિરમગામ જતા ટ્રેનમાં 80 હજારની ચોરી
- ટ્રાવેલ્સના ડ્રાઇવર પર જુના માલિકે કરેલો હુમલો
- મેસરીયામાં ડમ્પરીયાના ત્રાસથી લોકો ત્રાહિમામ
- ટ્રેનો રાજકોટથી અમદાવાદ માત્ર બે- સવા બે કલાકમાં પહોંચશે
- વિરપર ગામે સબમર્સિબલ પંપના કેબલની ચોરી
- ઝાડા ઉલટી બાદ સાત વર્ષની બાળકીનું મૃત્યુ
- પાડધરામાં અનધિકૃત દબાણકર્તાઓને મામલતદારની નોટિસ
- વાંકાનેરથી વિરમગામ જતા ટ્રેનમાં 80 હજારની ચોરી
- ટ્રાવેલ્સના ડ્રાઇવર પર જુના માલિકે કરેલો હુમલો
Menu Close