રાજ્યના વિજ્ઞાન પ્રવાહના હજારો વિદ્યાર્થીઓની આતુરતાનો આજે અંત આવી ગયો છે. આજે ધોરણ 12 સાયન્સનું વર્ષ 2023ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. બોર્ડના પરિણામની સાથે-સાથે ગુજકેટની પરીક્ષાનું પરિણામ પણ જાહેર થયું છે. બોર્ડની પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઈટ gseb.org પર જાહેર કરવામાં આવ્યું છે. વોટ્સએપ દ્વારા બોર્ડે જાહેર કરેલા નંબર 6357300971 ઉપર વિદ્યાથી પોતાનો પરીક્ષાનો બેઠક ક્રમાંક એટલે કે સીટ નંબર મોકલીને પરિણામ મેળવી શકે છે.
Menu Close
- ઝાડા ઉલટી બાદ સાત વર્ષની બાળકીનું મૃત્યુ
- પાડધરામાં અનધિકૃત દબાણકર્તાઓને મામલતદારની નોટિસ
- વાંકાનેરથી વિરમગામ જતા ટ્રેનમાં 80 હજારની ચોરી
- ટ્રાવેલ્સના ડ્રાઇવર પર જુના માલિકે કરેલો હુમલો
- નગરસેવક જીગ્નેશ નાગ્રેચાનું માતાની પુણ્યતિથિએ સેવાકાર્ય
- વાંકાનેરમાં ગુરુ/શુક્ર જિલ્લા કક્ષાનો આયુષ મેળો
- વઘાસીયા ટોલ પ્લાઝા ખાતે નિયમોનું પાલન ક્યારે?
Latest News
Menu Close
Latest News
- ઝાડા ઉલટી બાદ સાત વર્ષની બાળકીનું મૃત્યુ
- પાડધરામાં અનધિકૃત દબાણકર્તાઓને મામલતદારની નોટિસ
- વાંકાનેરથી વિરમગામ જતા ટ્રેનમાં 80 હજારની ચોરી
- ટ્રાવેલ્સના ડ્રાઇવર પર જુના માલિકે કરેલો હુમલો
- નગરસેવક જીગ્નેશ નાગ્રેચાનું માતાની પુણ્યતિથિએ સેવાકાર્ય
- વાંકાનેરમાં ગુરુ/શુક્ર જિલ્લા કક્ષાનો આયુષ મેળો
- વઘાસીયા ટોલ પ્લાઝા ખાતે નિયમોનું પાલન ક્યારે?
- ઝાડા ઉલટી બાદ સાત વર્ષની બાળકીનું મૃત્યુ
- પાડધરામાં અનધિકૃત દબાણકર્તાઓને મામલતદારની નોટિસ
- વાંકાનેરથી વિરમગામ જતા ટ્રેનમાં 80 હજારની ચોરી
- ટ્રાવેલ્સના ડ્રાઇવર પર જુના માલિકે કરેલો હુમલો
- નગરસેવક જીગ્નેશ નાગ્રેચાનું માતાની પુણ્યતિથિએ સેવાકાર્ય
- વાંકાનેરમાં ગુરુ/શુક્ર જિલ્લા કક્ષાનો આયુષ મેળો
- વઘાસીયા ટોલ પ્લાઝા ખાતે નિયમોનું પાલન ક્યારે?
Menu Close