કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મચ્છુ નદી પરના પૂલ પરથી વેપારીનો આપઘાત

વાંકાનેર શહેર નજીક તાલુકાના પંચાસર ગામ નજીક રાતીદેવરી ગામ તરફના હાઇવ બાયપાસના પર આવેલ મચ્છુ નદી પરના પૂલ પરથી આજે સવારે વાંકાનેરના વેપારી આધેડે કોઇ અગમ્ય કારણોસર પડતું મુકી આપધાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી બનાવની વધુ તપાસ શરૂ કરી છે.

જાણવા મળ્યા મુજબ વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના પંચાસર ગામ પાસે રાતીદેવળી ગામ તરફ જવાના રસ્તે હાઇવે બાયપાસ પર આવેલ મચ્છુ નદીના પુલ પરથી રાજેશભાઈ ધીરજલાલ મણીયાર (ઉ.વ. ૪૮, રહે. વૃંદાવન વાટીકા, ડેશ્વર રોડ, વાંકાનેર) નામના વેપારીએ કોઇ અગમ્ય કારણોસર પડતું મુકી આપઘાત કરી લીધો હતો,

જેથી આ બનાવની જાણ થતાં વાંકાનેર સિટી પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને મૃતકની લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી બનાવની વધુ તપાસ વાંકાનેર સીટી પોલીસના મુકેશભાઇ ચલાવી રહ્યા છે….

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!