મહાદેવ ભૂતડાઓ સાથે માતાજીને પરણવા આવ્યા
વીશીપરા સ્થિત શ્રી મહેશ્વર મહાદેવના સાનિધ્યમાં શ્રી કેસરીયા ગ્રુપનું આયોજન વાંકાનેર : શહેરના વીશીપરા સ્થિત શ્રી મહેશ્વર મહાદેવના સાનિધ્યમાં શ્રી કેસરીયા ગ્રુપ આયોજિત પઢિયાર પરિવાર દ્વારા શ્રી શિવ મહાપુરાણ નવાહ પારાયણ જ્ઞાનયજ્ઞમાં આજે શક્તિસિંહ ભૂપતસિંહ ઝાલા તરફથી શિવ પરિવારના દેવોનો…