કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category શૈક્ષણિક

મોરબી જિલ્લાનું 75.43% ટકા પરિણામ

પીપળીયા રાજનું સૌથી ઊંચું- ચંદ્રપુર કેન્દ્રનું સૌથી નીચું પરિણામ આવ્યું વાંકાનેર તાલુકાના કેન્દ્ર મુજબ પરિણામ જોઈએ તો વાંકાનેર કેન્દ્રનું 72.28 ટકા, સિંધાવદર કેન્દ્રનું 78.28 ટકા, ચંદ્રપુર કેન્દ્રનું 67.03 ટકા, અને સૌથી ઉંચુ પીપળીયા રાજ કેન્દ્રનું 83.60 ટકા પરિણામ જાહેર થયું…

વાંકાનેરના સિંધાવદર કેન્દ્રમાં મદની સ્કુલનો ડંકો, કેન્દ્રમાં પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓ મદની હાઈસ્કૂલના….

દર વર્ષની માફક આ વર્ષે પણ ધોરણ 10ના પરિણામમાં સિંધાવદર કેન્દ્રમાં મદની સ્કુલનો દબદબો.. ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10ની પરિક્ષાના આજરોજ પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં દર વર્ષની માફક આ વર્ષે પણ સિંધાવદર કેન્દ્રમાં મદની હાઇસ્કૂલનો દબદબો…

ધો.10માં વાંકાનેરનો વિધાર્થી આવ્યો બોર્ડ ફર્સ્ટ

જ્ઞાનગંગા સ્કૂલના વિધાર્થી પટેલ મિત સમગ્ર બોર્ડમાં પ્રથમ નંબર મેળવ્યો. વાંકાનેર: આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલ ધો.10ના પરિણામમાં 99.99 PR સાથે જ્ઞાનગંગા સ્કુલનો વિદ્યાર્થી પટેલ મીત શૈલેષભાઈ સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ ક્રમે આવેલ છે.…

વાંકાનેરમાં ITIમાં સમર સ્કિલ વર્કશોપ

તા.૨૨ થી પાંચ દિવસ માટે નિ:શુલ્ક સમર સ્કીલ વર્કશોપ યોજશે વાંકાનેર ખાતે સરકારી આઈ.ટી.આઈ દ્વારા ધોરણ ૮ પછીના વિદ્યાર્થી માટે તા.૨૨/૦૫/૨૦૨૩ થી પાંચ દિવસ માટે નિ:શુલ્ક સમર સ્કીલ વર્કશોપ યોજશે. સમર સ્કીલ વર્કશોપમાં એક અઠવાડિયાના પાંચ દિવસ માટે રોજના બે…

નિવૃત્ત થયેલ શિક્ષકોના રોકડ રજા રૂપાંતરમાં પણ ભ્રષ્ટાચાર !

બે બે વખત બીલ જમા કર્યા બાદ શિક્ષકોની સહી કરાવી લેતા હતા: અંગત ખાતામાં રકમ જતા કરવાનું કારસ્તાન વાંકાનેર શિક્ષણ શાખામાં એક પછી એક ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે, ત્યારે હાલમાં મળી રહેલી માહિતી મુજબ નિવૃત્ત થયેલ શિક્ષકોના રોકડ રજા…

કૌભાંડોમાં ભીનું સંકેલી લેવાનો પ્રયાસ !

આર.ટી.ઈ.માં ડ્રોપ આઉટ બાદના હિસાબનું શું? વાંકાનેર શિક્ષણ શાખાના કૌભાંડોની તપાસ ક્યારે થશે? વર્ષના અંતે વિદ્યાર્થીઓ શાળા છોડીને અન્ય શાળામાં જતા રહે, ત્યારે પૂરેપૂરા વિદ્યાર્થીઓના રૂપિયા દશ હજાર અને સ્ટેશનરી યુનિફોર્મના ત્રણ હજાર લેખે જમા કરે અને બાકીના વધારાના રૂપિયાની…

વાંકાનેર શિક્ષણ શાખામાં વધુ એક કાંડ

નિવૃત-મૃત્યુ પામેલ શિક્ષકોને આપેલ સિલેક્શન ગ્રેડના એરિયર્સમાં કટકી વાંકાનેર તાલુકાની શિક્ષણ શાખા જાણે ભ્રષ્ટાચારનો પર્યાયી બની ગઈ હોય એમ એક પછી એક ભયંકર ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે, ત્યારે હાલમાં વધુ એક ભ્રષ્ટાચાર સામે આવેલ છે. જે સાંભળીને હૈયું હચમચી…

…અને હવે વિદ્યાલક્ષ્મી બોન્ડમાં પણ કૌભાંડ !

રાજકારણીઓના પગ નીચે પણ રેલો આવે તેવી શક્યતા 32થી વધુ વિદ્યાર્થીઓને બોન્ડના નાણા ચુકવવાના બદલે ગોલમાલ કરી હજમ કરી જતા ખળભળાટ વાંકાનેર: રાજ્યભરમાં નબળા પરિવારના વિદ્યાર્થીઓને સારામાં સારી શિક્ષણ વ્યવસ્થા મળે તેના માટે તેને સરકાર દ્વારા જુદી જુદી યોજનાઓ અમલમાં…

વાંકાનેર શિક્ષણ શાખામાં કૌભાંડોની હારમાળા?

શિક્ષકોમાં ગરમાગરમ ચર્ચા: પ્રમુખ, ડીડીઓ અને કલેક્ટર કેમ મૌન? નાણાકીય ઉચાપત કરનારાઓની સામે ફરિયાદ કેમ કરવામાં આવતી નથી? બાળકોના નામે સરકારી ચોપડે રાશનના બિલ ચડાવીને લાગુ પડતા અધિકારી અને કર્મચારી દ્વારા તે પૈસા હજમ કરી જવામાં આવ્યા હોવાની ચર્ચા બીઆરસી…

જીનિયસ સ્કૂલના ઓનર અયાઝભાઇ બાદીનો જન્મ દિવસ

વાંકાનેર તાલુકાના મહીકા ગામમાં આવેલ જીનિયસ સ્કૂલ મેનેજમેન્ટના સંચાલક અયાઝભાઇ બાદીનો આજે જન્મ દિવસ છે. તેઓની ઉમર ૨૭ વર્ષ અને અભ્યાસ m.com બીએડ છે. તેમના મોબાઈલ નંબર 8511979751 ઉપર તેમના શુભેચ્છકો તરફથી તેમને શુભેચ્છા મળી રહી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!