કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

આ વર્ષે બે દિવસ રક્ષાબંધન ઉજવાશે!

શ્રાવણ મહિનો બે મહિનાનો રહેશે: 4 જુલાઈથી શરૂ થશે હિંદુ ધર્મમાં રક્ષાબંધન સૌથી મોટો પર્વ છે. આખા વર્ષ દરમિયાન લોકો આ તહેવારની રાહ જોતા હોય છે. શ્રાવણી પૂનમના દિવસે રક્ષાબંધન ઊજવવામાં આવે છે. દર વર્ષે 10થી 15 ઓગસ્ટ દરમિયાન રક્ષાબંધન…

ઈન્ટરનેટના યુગમાં જલ્દી જવાન થાય છે બાળકો

શારીરિક સંબંધની ઉંમર 16 વર્ષ કરો: હાઇકોર્ટે કેન્દ્ર સરકારને આપી સૂચના મધ્યપ્રદેશ હાઈકોર્ટે ભારત સરકારને છોકરા અને છોકરીની વચ્ચે પરસ્પર સંમતિથી બનતા શારીરિક સંબંધ બનાવવાની ઉંમરને 18 વર્ષથી ઘટાડીને 16 વર્ષ કરવાની સલાહ આપી છે. હાઈકોર્ટે કહ્યું કે આજનાં સમયમાં…

૭૫% તબીબ દુર્વ્‍યવહારનો ભોગ: તારણ

ગુજરાતમાં ૫૫ ટકા ડોક્‍ટર શાબ્‍દિક હિંસાચારનો શિકાર કોરોનામાં ડોક્‍ટરોએ જીવની પરવા કર્યા વગર રાત-દિન સેવા કરી હતી મુંબઇ: ડોક્‍ટરને ધરતી પરના ભગવાન માનવામાં આવે છે. ડોક્‍ટર દર્દીને રોગમુક્‍ત કરવા અને તેમની સુખાકારી માટે સતત પ્રયત્‍નશીલ હોય છે. સમાજમાં ડોક્‍ટરોની ભુમિકાની…

રેશનિંગ અનાજ ઓનલાઈન પદ્ધતિથી મુશ્કેલી

મધ્યાહન ભોજન કર્મચારી સંઘની રજૂઆત રેશનિંગના અનાજ માટે ઓનલાઈન પરમિટ પદ્ધતિને લીધે મધ્યાહન ભોજન યોજનાને મુશ્કેલી પડી રહી છે અમદાવાદઃ રાજ્ય સરકારે રેશનિંગના અનાજ માટે ઓનલાઈન પદ્ધતિ લાગુ કરતા મધ્યાહન ભોજન યોજનાને રેશનિંગનું અનાજ મેળવવા ભારે મુશ્કેલી પડી રહી છે.…

મોરબી જીલ્લા ભાજપની નવી ટીમની રચના

વાંકાનેરના છ કાર્યકરોનો સમાવેશ પ્રદેશ ભાજપ અધ્યક્ષ, સંગઠન મહામંત્રી, પ્રદેશ મહામંત્રી અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી વિનોદભાઈ ચાવડા, જીલ્લા પ્રભારી સાથે ચર્ચ કરી જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી દ્વારા મોરબી જીલ્લા સંગઠનના પદાધિકારીઓની નિમણુક કરવામાં આવી છે. જેમાં મોરબી જીલ્લા ભાજપના…

Content Copying Forbidden !!

error: Content is protected !!