કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

શહીદ મંજુરહુશૈન પીરઝાદાના પૌત્ર હશનૈન ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા

વાંકાનેર: અહીંના માજી ધારાસભ્ય શહીદ સૈયદ મંજુરહુશૈન પીરઝાદાના પૌત્ર અને સૈયદ મોઈનએહમદ પીરઝાદાના પુત્ર, સૈયદ હશનૈન પીરઝાદા ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા જઈ રહ્યા હોય, તેમને ઉજ્જવળ ભવિષ્ય અને સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ. કમલ સુવાસ ન્યુઝ

સરધારકા શાળાના શિક્ષિકાને ત્રણ કારણદર્શક નોટીસ

મેસરીયામાં ડમ્પરીયાના ત્રાસથી લોકો ત્રાહિમામ

શિક્ષિકા સતત ગેરહાજર રહે છે વાંકાનેર તાલુકામાં સતત ગેરહાજર રહેતા એક શિક્ષિકાને ત્રણ નોટિસ આપી હોવા છતા પણ કોઈ પ્રત્યુત્તર ન મળતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ છેલ્લું અલ્ટીમેટમ આપીને 10 દિવસમાં ખુલાસો રજૂ કરવા આદેશ જારી કર્યો છે. મોરબી જિલ્લા…

ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ બેલેટ પેપરથી યોજાશે

ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ બેલેટ પેપરથી યોજાશે

ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સૂચના અપાઈ ગુજરાતમાં આગામી મહિનામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૈકી આશરે 4674 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી બેલેટ પેપરથી યોજવા માટે કવાયત હાથ ધરી હોવાની જાણકારી મળી રહી છે. જોકે, તે સિવાયની તાલુકા, જિલ્લા અને નગરપાલિકાઓની બાકી…

વાંકાનેરમાં આવતી કાલે સલમાન પેટીવાલાનો સેમિનાર

એક કદમ સફળ ભવિષ્ય તરફ (સેમિનાર + પુસ્તક પ્રદર્શન) દરેક વિદ્યાર્થી સપનાઓ સાથે જન્મે છે, પણ સફળતા દિશા પર નિર્ભર! માર્કસ બધા મેળવે પણ, સાચું માર્ગદર્શન થોડા જ પામે. વાંકાનેર: આવતીકાલે કિસ્વા ગ્રુપ-વાંકાનેર દ્વારા આયોજીત સ્પીકર સલમાન પેટીવાલાનો ખાસ સેમિનાર:…

વાંકાનેર તાલુકા ભાજપના હોદ્દેદારો વરણી કરાઈ

વાંકાનેર તાલુકા ભાજપના હોદ્દેદારો વરણી કરાઈ

વાંકાનેર: તાલુકા સંગઠનની પુનઃરચના કરવામાં આવી છે, જેમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી તેમજ સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી વિનોદભાઈ ચાવડા તેમજ મોરબી જિલ્લા પ્રભારી હિતેશભાઈ ચૌધરી તેમજ સ્થાનિક મંડળ સાથે ચર્ચા વિચારણા કરી મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા દ્વારા…

હજ યાત્રિકોને એરપૉર્ટ ખાતે વિદાય માટે સંબંધીઓને અપીલ

હજ યાત્રિકોને એરપૉર્ટ ખાતે વિદાય માટે સંબંધીઓને અપીલ

એરપોર્ટ હાઈએલર્ટ પર હોઈ તથા સુરક્ષાને ધ્યાને રાખીને ફક્ત ૪ થી ૫ લોકોને જ જવું ગુજરાત રાજ્ય હજ સમિતિના ચેરમેનશ્રી તરફથી સહર્ષ માહિતી આપવામાં આવે છે કે, હજ ર૦રપ માટે અમદાવાદ એરપોર્ટથી જતાં હજ યાત્રિકોને વિદાય આપવા આવતા દરેક હજ…

ધો. 12 સાયન્સ અને કોમર્સ બાદ હવે ધો. 10માં ધી મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓની અદભૂત સફળતા

વાંકાનેર કેન્દ્ર Top-10માં સૌથી વધુ 7-7 વિદ્યાર્થીઓ એકમાત્ર ધી મોડર્ન સ્કૂલના ધોરણ 12 સાયન્સ અને કોમર્સના પરિણામોમાં સમગ્ર વાંકાનેર વિસ્તારમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત પરિણામ આપ્યા બાદ ફરી એક વખત ધી મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓએ ધોરણ 10 ના પરિણામોમાં પણ પોતાના દબદબો યથાવત…

મદની સ્કૂલ- સિંધાવદર આઠ બેન્ચોમાં 5 મી વખત SSC નું 100 % પરિણામ

પ્રતિ વર્ષ સિંધાવદર કેન્દ્રમાં સ્થાન મેળવતી શાળા આ વર્ષે પણ SSC બોર્ડ પરિણામમાં 2 વિદ્યાર્થીઓએ સિંધાવદર કેન્દ્રમાં સ્થાન મેળવેલ છે 23માં વર્ષમાં મંગલ પ્રવેશ વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સિંધાવદર પંથકમાં વર્ષ 2003 થી ઉત્તમ અને શ્રેષ્ઠ શિક્ષણ આપતી મદની સ્કૂલ–…

HSC બાદ SSC માં પણ સંસ્કૃતિ વિદ્યાલયનું ઝળહળતું પરિણામ

99 વિદ્યાર્થીમાંથી A1 ગ્રેડ મેળવતા 17 -17 વિદ્યાથીઓ વાંકાનેર: આજે ધોરણ 10 નું બોર્ડનું જાહેર થયેલ પરિણામમાં વિદ્યાર્થીઓ ખૂબ સારા માર્ક્સ લઈ આવ્યા છે. જો વાંકાનેર વાત કરીએ તો તાજેતરમાં જ ધોરણ 12 સામાન્ય પ્રવાહના આવેલ રિઝલ્ટમાં સંસ્કૃતિ વિદ્યાલયના વિદ્યાર્થીએ…

જિલ્લામાં પીપળીયા રાજ કેન્દ્રનું સૌથી વધુ 96.76% પરિણામ

જિલ્લામાં પીપળીયા રાજ કેન્દ્રનું સૌથી વધુ 96.76% પરિણામ

વાંકાનેર કેન્દ્રનું 88.61% પરિણામ આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર ગુજરાત રાજ્યનું કૂલ પરિણામ 83.08 ટકા આવ્યું છે… ધોરણ 10નું મોરબી જિલ્લાનું 88.78 ટકા પરિણામ આવ્યું…

Content Copying Forbidden !!

error: Content is protected !!