કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સપ્ટેમ્બર પછી

તલાટી વહીવટદારની ભૂમિકામાં આવતા કામનું ભારણ વધ્યું ૭૦૦૦ ગ્રામ પંચાયતો, ૭૫ ન.પા., ૧૭ તા.પં.ની પોણા બે વર્ષથી અટકેલી ચૂંટણી સપ્ટેમ્બર પછી થવાની શકયતા લોકસભાની ચૂંટણીના પડઘમ શાંત થયા છે ત્યાં આગામી સપ્ટેમ્બર મહિનામાં રાજયની ૭૫ નગરપાલિકા, ૧૭ તાલુકા પંચાયત, બે…

આવતા બુધવારે કામુંશાહ પીરનો ઉર્ષ ઉજવાશે

સંદલ શરીફ તારીખ ૨૧-૫-૨૦૨૪, મંગળવારના વાંકાનેર: પોરબંદર જિલ્લાના કુતિયાણા પાસે બાવળાવદરમાં આવેલ દરગાહ શરીફ હઝરત કામુંશાહ પીર (રહેમતુલ્લાહ અલયહે) નો ઉર્ષ શરીફ મુસ્લિમ ચાંદ ૧૩ જીલકાદ તારીખ: ૨૨-૫-૨૦૨૪, બુધવારના રોજ ઉજવવાનું નક્કી કરેલ છે. મિલાદ શરીફ તારીખ ૨૧-૫-૨૦૨૪, મંગળવાર રાત્રે…

આમરણમાં સોમવારે હઝરત દાવલશાહ પીરનો ઉર્ષ

ઉર્ષમાં કવ્વાલીનો કાર્યક્રમ પણ યોજાશે વાંકાનેર: આમરણ મુકામે હિન્દુ-મુસ્લિમની આસ્થાનાં પ્રતિક સમા હઝરત દાવલશાહ પીર વલ્લી અલ્લાહનો 530મો ઉર્ષ મુબારક આગામી તા.20 ને સોમવારના રોજ ધામધુમથી ઉજવાશે. આ દરમિયાન રાત્રે 10 કલાકે મુંબઈના મશહૂર કવ્વાલ ઇફતીકાર બ્રધર્સની કવ્વાલી પણ યોજાશે.…

લોકસભા ચૂંટણી પરિણામો અંગે પત્રકારોનું અનુમાન

રાજકીય પંડિતોનું માનવું છે કે ઓછા મતદાનથી ભાજપની લીડમાં ઘટાડો થઈ શકે અને કેટલીક બેઠકો પર કૉંગ્રેસ ટક્કર આપી શકે છે. ચૂંટણીપંચના આંકડા પ્રમાણે ગુજરાતમાં સરેરાશ 60.13 ટકા મતદાન થયું છે. જાણીતા રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહે કહ્યું છે કે, આ…

લોકસભાની મતગણતરી માટે 1200 જેટલા કર્મચારીઓ

વાંકાનેર અને ટંકારા વિધાનસભાની મતગણના માટે મોરબી કલેકટર પાસેથી સ્ટાફની માંગણી કરાઇ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7 મેના રોજ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયા બાદ હવે વહીવટી તંત્ર મતગણતરીની તૈયારીઓમાં લાગી ગયા છે ત્યારે રાજકોટ…

નાફેડમાં જીત મેળવતા માજી સાંસદ મોહન કુંડારીયા

ચાર દાવેદારોએ ફોર્મ પરત ખેંચતા કુંડારિયા બિનહરીફ ઈ.સ.1958માં સ્થપાયેલી અને ગત વર્ષે રૂપિયા 21,414 કરોડનું ટર્નઓવર અને રૂપિયા 264 કરોડનો નેટપ્રોફિટ કરનાર દેશની અન્ય એક અગ્રીમ સહકારી સંસ્થા નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટીવ ફેડરેશન ઓફ ઈન્ડિયા અર્થાત્ ‘નાફેડ’ની આગામી તા. 21ના ખાસ…

કોઠારીયા સહકારી મંડળીની ચુંટણી યોજાઈ

નવી ખેડૂત પેનલના 15 ઉમેદવાર વિજેતા વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામની શ્રી કોઠારીયા સેવાદાયી સહકારી મંડળી લી. ની 17 બેઠકો પર ચુંટણી યોજાઈ હતી, જેમાં વર્તમાન શાસકોની પેનલ સામે નવી ખેડૂત પેનલનો વિજય થયો હતો. કુલ 17 બેઠકો પૈકી એક બેઠક…

પાંચ ઉમેદવાર:કુંડારિયા લડશે નાફેડની ચૂંટણી?

રાષ્ટ્ર્રીય કક્ષાની સહકારી સંસ્થાઓમાં પાર્ટીનો મેન્ડેડ ન હોઈ શકે તેવી વ્યવસ્થાથી વિપરીત જઈને ઇફકોમાં ભાજપે મેન્ડેટ આપ્યો હતો. પરંતુ તેના સત્તાવાર ઉમેદવાર સામે બળવાખોરનો વિજય થયા પછી હવે આવતી તારીખ ૨૧ ના રોજ નાફેડમાં ડિરેકટરોની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે…

ધો.૧૨ સાયન્સના JEE, GUJCET અને બોર્ડના પરિણામમાં પ્રથમ સ્થાને તો મોડર્ન સ્કૂલના જ વિધાર્થીઓ

વાંકાનેરમાં 12 સાયન્સના JEE, GUJCET અને બોર્ડના તમામ પરીણામમાં પ્રથમ સ્થાન મોર્ડન સ્કૂલના વિદ્યાર્થીઓએ મેળવીને મોડર્ન સ્કૂલને વાંકાનેરની બેસ્ટ સાયન્સ સ્કૂલ પ્રસ્થાપિત કરી દીધી… પ્રથમ..પ્રથમ…પ્રથમ ધી મોડર્ન સ્કૂલના વિધાર્થીઓએ ધો. ૧૨ સાયન્સના જાહેર થયેલ તમામ (Board/JEE/GUJCET) પરિણામમાં સમગ્ર વાંકાનેર કેન્દ્રમા…

વાલાસણ સેવા સહકારી મંડળીની ચૂંટણી યોજાઈ

વાંકાનેર તાલુકાના વાલાસણ ગામની સેવા સહકારી મંડળીની ગઈ કાલે શનિવારે ચૂંટણી યોજાઈ હતી, જેમાં તમામ નવનિયુક્ત હોદેદારોની વરણી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં સહકારી આગેવાન ઇસ્માઇલભાઈ કડીવારની પેનલના તમામ સભ્યોનો વિજય થયો હતો, જયારે સામે સરપંચ બસીરભાઈની પેનલના તમામ સભ્યોની…

Content Copying Forbidden !!

error: Content is protected !!