કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

ધમલપરના ગ્યાસુદીન અને હબીબહાજીસાહેબ તરફથી ઈદ મુબારક

ધમલપરના ગ્યાસુદીન અને હબીબહાજીસાહેબ તરફથી ઈદ મુબારક પશુ આહારમાં ઊંચું નામ ધરાવતા ફોર્ચ્યુન પશુ આહારના ઉત્પાદક અને ગેલેક્સી સીરામીક એકમના માલિક ધમલપરના ગ્યાસુદીન અને અને હબીબહાજીસાહેબ દેકાવાડીયા તરફથી ઈદ મુબારક

સિંધાવદરના યુસુફભાઈ અને ઝાહીરઅબાસ તરફથી ઈદ મુબારક

સિંધાવદરના યુસુફભાઈ અને ઝાહીરઅબાસ તરફથી ઈદ મુબારક હાઇવે લિંબાળાની ધાર પાસે કપચી અને સિમેન્ટ સહીત મટીરીયલ સપ્લાયર તથા મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય સિંધાવદરના ઝાહીરઅબાસ અને રાજકીય ક્ષેત્રે મોટું નામ ધરાવતા યુસુફભાઈ મીરાંજીભાઈ શેરસીયા તરફથી ઈદ મુબારક

ચંદ્રપુરના હુસેનભાઈ અને આસિફ પટેલ તરફથી ઈદ મુબારક

ચંદ્રપુરના હુસેનભાઈ અને આસિફ પટેલ તરફથી ઈદ મુબારક ચંદ્રપુરના કોપર વાયર કાકા મેન્યુફેક્ચરર હુસેન પટેલ અને ડિમોસ પોલ્ટ્રીવાળા આસિફ પટેલ (શેરસીયા) તરફથી ઈદ મુબારક

ભારત કન્સ્ટ્રક્શનવાળા સાજીદભાઈ તરફથી ઈદ મુબારક

ભારત કન્સ્ટ્રક્શનવાળા સાજીદભાઈ તરફથી ઈદ મુબારક મોમીન શેરી- વાંકાનેરમાં રહેતા ભારત કન્સ્ટ્રક્શનવાળા સાજીદભાઈ મેસાણીયા તરફથી ઈદ મુબારક

પાંચદ્વારકાવાળા ફૈઝ ગ્રુપ તરફથી ઈદ મુબારક

પાંચદ્વારકાવાળા ફૈઝ ગ્રુપ તરફથી ઈદ મુબારક હાઇવે લાલપર પાસે ફૈઝ ઇન્ડસ્ટ્રીઝ અને ઘી ફૈઝ બ્રાઇટ શૈક્ષણિક સંકુલ ધરાવતા પાંચદ્વારકાના ઇસ્માઇલભાઈ, ગુલાબભાઇ, મહોમ્મદનિસાર અને મહોમ્મદઆદિલ બાદી તરફથી ઈદ મુબારક

રાતીદેવરીના ઇલ્મુદીન અને નિઝામભાઇ તરફથી ઈદ મુબારક

રાતીદેવરીના ઇલ્મુદીન અને નિઝામભાઇ તરફથી ઈદ મુબારક વડસર મુકામે ઔદિગીક એકમ ધરાવતા કલર કોટેડ પતરાના વિતરક રાતીદેવરીના ઇલ્મુદીનભાઇ અને નિઝામભાઇ તરફથી ઈદ મુબારક

સૈયદ પીર મશાયખની ઔલાદોની દરગાહ શરીફો

વાંકાનેર: અમને મળેલ માહિતી મુજબ સૈયદ પીર મશાયખની ઔલાદો પીરઝાદા કુટુંબના કુલ ચુમ્માલીસ મજારો (એકતાલીસ સુન્ની અને ત્રણ શિયા) પૈકી દિલ્હીમાં એક, અમદાવાદમાં ચૌદ, ધોળકામાં સાત, સૂરતમાં સાત, મેતામાં ત્રણ, વાંકાનેરમાં સાત, ભેમાળ-દાંતા (બનાસકાંઠા) માં ત્રણ, ખંભાતમાં એક અને પેટલાદમાં…

માત્ર 8 વર્ષની ઉમરે પુરા મહિનાના રોઝા રાખ્યા

વાંકાનેર: શહેરમાં રહેતા માત્ર 8 વર્ષની ઉમરે એક બાળકે પુરા મહિનાના રોઝા રાખ્યા છે. જાણવા મળ્યા મુજબ વાંકાનેર શહેરમાં રહેતા માત્ર 8 વર્ષની ઉમરે શેખ આસીફભાઈ અને જસ્મીનાબેનના પુત્ર શેખ મોહમ્મદ અર્શ મુસ્લિમોના પવિત્ર રમજાન માસ દરમિયાન આખા રમજાન માસના…

શિક્ષકો/ યુવાનો દ્વારા ચલાવવામાં આવતું પુસ્તક પરબ

વાંકાનેર: માતૃભાષા અભિયાન અમદાવાદના માર્ગદર્શન અને સહકાર દ્વારા વાંકાનેર શહેરમાં શિક્ષકો દ્વારા વર્ષ ૨૦૧૮ થી પુસ્તક પરબનો એક નવતર પ્રયોગ શરૂ કરવામાં આવેલ છે. જેમાં વાંકાનેર શહેરમાં પુલ દરવાજા પાસે ફૂટપાથ પર શિક્ષકોની ટીમ દ્વારા પુસ્તક પરબ ચલાવવામાં આવી રહ્યું…

Content Copying Forbidden !!

error: Content is protected !!