AAP ના કાર્યકરોને બોટાદ જતા અટકાવવા અટક કરી
વાંકાનેર: બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કળદા પ્રથાને લઈ ખેડૂતોમાં ખૂબ વિરોધનો માહોલ છે અને આ પ્રથા નાબૂદ થાય તે માટે AAP નેતા રાજુભાઈ કરપડાની આગેવાનીમાં ખેડૂતો પોતાનો અવાજ બુલંદ કરી રહ્યા છે. ગઈ કાલે આમ આદમી પાર્ટી બોટાદમાં કિસાન મહાપંચાયત ન…
