કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

AAP ના કાર્યકરોને બોટાદ જતા અટકાવવા અટક કરી

વાંકાનેર: બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કળદા પ્રથાને લઈ ખેડૂતોમાં ખૂબ વિરોધનો માહોલ છે અને આ પ્રથા નાબૂદ થાય તે માટે AAP નેતા રાજુભાઈ કરપડાની આગેવાનીમાં ખેડૂતો પોતાનો અવાજ બુલંદ કરી રહ્યા છે. ગઈ કાલે આમ આદમી પાર્ટી બોટાદમાં કિસાન મહાપંચાયત ન…

થાન રોડ પર કોળી સમાજની વાડીનું લોકાર્પણ કરાયું

મહાનુભાવો અને આગેવાનોની હાજરી વાંકાનેર: ગઈ કાલે વાંકાનેરના કોળી સમાજ માટે એક મહત્વ પૂર્ણ અને ગૌરવપૂર્ણ પ્રસંગની ઉજવણી કરવામાં આવી. શહેરના નજીક થાન રોડ પર આવેલ પવિત્ર સ્થળ માંધાતા ધામ, ભગવાન માંધાતાદેવ અને સંતશ્રી વેલનાથબાપુના મંદિર પ્રાંગણ ખાતે વાંકાનેરમાં સૌ…

વાંકાનેરના રામધામમાં રઘુવંશી પરિચય મેળો યોજાયો

450થી વધુ યુવક – યુવતીઓએ ભાગ લીધો હજારો રઘુવંશી પરિવારોએ દાંડીયા રાસની રમઝટ બોલાવી વાંકાનેર: ચોટીલા બાઉન્ટ્રી પાસે આવેલ નિર્માણાધીન રામધામ ટ્રસ્ટ જાલીડાના સહયોગ થકી અને રઘુવંશી સમાજ સેવાના ભાવથી `સમનાના વાવેતર પરિવાર’ મુંબઈ દ્વારા તાજેતરમાં રઘુવંશી પરીચય મેળાનું આયોજન…

દીઘલિયા શાળાના 138 વિદ્યાર્થીઓને સ્કૂલબેગ ભેટ

મુંબઈના દાતાશ્રીઓનું સ્તુત્ય પગલું વાંકાનેર: તા.૦૭/૧૦/૨૦૨૫, મંગળવારના રોજ મુંબઈના દાતાશ્રીઓ બીજલબેન જગડ, શ્રી મહિન્દ્રાભાઈ ગડા અને એમના સાથીદારો તરફથી મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળાના કુલ ૧૩૮ વિદ્યાર્થીઓને સ્કૂલબેગ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. મુંબઈના દાતાશ્રીઓએ ટ્રાન્સપોર્ટ દ્વારા…

દીઘલિયા શાળામાં વન્યપ્રાણી સપ્તાહ ઉજવણી

નિબંધ સ્પર્ધા યોજવામાં આવી કાર્યક્રમમાં ઈન ચાર્જ વનપાલ દલડી ઉપસ્થિત રહ્યા વાંકાનેર: તા.૮/૧૦/૨૦૨૫, બુધવારના રોજ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં સામાજિક વનીકરણ રેન્જ-વાંકાનેર દ્વારા વન્યપ્રાણી સપ્તાહ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શ્રી…

તમામ રાજ્યોમાં પશુ ચિકિત્સાલય શરૂ કરવા માંગ

સાંસદ કેસરીદેવસિંહજીની રજૂઆતને પગલે પશુ દવાખાના અંગે રાજયો પાસેથી વિગતો મંગાવતી કેન્દ્ર સરકાર સિંહોની વસ્તી ગણતરીમાં ભજવેલ ભૂમિકાનો ‘મન કી બાત’માં પણ ઉલ્લેખ કરવામાં આવેલ વાંકાનેર: સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા દ્વારા રાજયસભામાં દેશમાં (વેટરનીટી) પશુ ચિકીત્સાલય ખોલવા માટે રજુઆત કરવામાં આવી…

દશેરાએ પાટીદાર સમાજનો જમણવાર યોજાઈ ગયો

વાંકાનેર શહેરમાં પટેલ સમાજની વાડીમાં દર વર્ષની પરંપરા મુજબ પાટીદાર સમાજનો દશેરા જ્ઞાતિ જમણવાર તથા વિદ્યાર્થી સન્માન સમારોહ તાજેતરમાં યોજવામાં આવ્યો હતો સમારોહમાં આર.એસ.એસ.ના જસ્મીનભાઈ હિશું, સિદસર ઉમિયાધામથી સરોજબેન મારડીયા તથા ડો. નયનાબેન ભાલોડીયા ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સમાજના અગ્રણીઓ…

ગોષે પાક رضی اللہ عنہ નું અનમોલ જીવન ચરિત્ર

ગોષે પાક رضی اللہ عنہ નું અનમોલ જીવન ચરિત્ર

લિ. મૌલાના ઝૈનુલ આબેદીન મિસ્બાહી તીથવા વાહ ક્યા મરતબા એગૌષ! હે બાલા તેરા – ઊંચે ઊંચો કે સરોસે કદમ આલા તેરા અલ્લાહ પાકનો કરોડો અહેસાન કે ઉમ્મતે મોહમ્મદિયાને દુનિયા અને આખેરતમા સફળ બનાવવા માટે પોતાના નેકબંદાઓ અવલિયા એ કીરામ, મુજદિદીને…

કોંગ્રેસનું લોકોને જાગૃત કરવા મહાઅભિયાન

“વોટ ચોર ગદ્દી છોડ” ના સૂત્ર સાથે સહી ઝુંબેશનો આરંભ દેશમાં થતાં ચૂંટણીમાં વોટ ચોરી થાય છે તેવો ગંભીર આક્ષેપ કોંગ્રેસના રાષ્ટ્રીય આગેવાન રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ છે અને ત્યારબાદ સમગ્ર દેશની અંદર વોટ ચોર ગદ્દી છોડના નારા સાથે…

કોઠારીયા: જવાહર નવોદય વિદ્યાલય ખાતે તાલીમ યોજાઈ

પંચાયતી રાજ મંત્રાલયની ‘મોડેલ યુવા ગ્રામ સભા’ ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલયની ‘મોડેલ યુવા ગ્રામ સભા (MYGS)’ ની નવી પહેલ હેઠળ જવાહર નવોદય વિદ્યાલય (JNV), કોઠારિયા ખાતે શિક્ષકો માટે એક તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જવાહર નવોદય વિદ્યાલય, દીવ સહિત ૮…

Content Copying Forbidden !!

error: Content is protected !!