કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન તરફથી દીપાવલીની શુભેચ્છા

માઇનોરિટી ડિપાર્ટમેન્ટ- કોંગ્રેસના ચેરમેન મામદ અમી કડીવાર (રાતીદેવરીવાળા) તમામ શુભેચ્છકોને દીપાવલીની હાર્દિક શુભેચ્છા પાઠવે છે ઓફિસ: શોપ નં. 108, બીજો માળ, સાંઈનાથ કોમ્પ્લેક્સ, 27- ને. હાઇવે, ચંદ્રપુર સર્વિસ રોડ, વાંકાનેર, જી: મોરબી

સ્તુતિ આંખની હોસ્પિટલ આપે છે દીપાવલીની શુભેચ્છા

વાંકાનેરની પ્રખ્યાત અને વિશ્વનીય સ્તુતિ આંખની હોસ્પિટલના ડોક્ટર સુકેતુ ભપલ અને ઈન્ઝમામ માથકીયા સૌ શુભેચ્છકોને દીપાવલીની હાર્દિક શુભેચ્છા પાઠવે છે રાજકોટની આ હોસ્પિટલમાં હવે કન્ટુરા લેસિક લેસરની સુવિધા પણ શરુ થઇ ગઈ છે આ ઉપરાંત હોસ્પિટલમાં નીચે મુજબની સુવિધાઓ ઉપલબ્ધ…

દિવાળી પર જીલાની ઓટો ખાતેથી Shine 100 cc ખરીદો

મેળવો આઠ ગિફ્ટ બિલકુલ ફ્રી સૌથી ઓછી કિંમત, સૌથી વધુ માઈલેજ માઈલેજનો બાદશાહ એટલે HONDA SHINE 100 CC: જીલાની ઓટોમાં દિવાળી ધમાકા ઓફરમાં મેળવો ફ્રી પેટ્રોલ + ફ્રી એસેસરીઝ + સ્યોર ગિફ્ટ અને સૌથી ઓછી કિંમત વાંકાનેર ખાતે કાર્યરત ટુ…

અરીના ઇલેક્ટ્રોનિક્સ દિવાળીની સ્પેશિયલ ઓફર

ઇલેક્ટ્રોનિક્સ આઇટમો તથા મોબાઈલની ખરીદી પર મેળવો સીધું જ કેશ ડિસ્કાઉન્ટ અરીના ઇલેક્ટ્રોનિક્સ ખાતે એલ.ઈ.ડી. ટીવી તથા મોબાઈલ પર મેળવો દિવાળી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ… આ પવિત્ર દિવાળી તહેવાર નિમિત્તે વાંકાનેર ખાતે ઇલેક્ટ્રોનિક્સ આઇટમોના ભવ્ય શોરૂમ એવા અરીના ઇલેક્ટ્રોનિક્સ &…

સ્થાયી પરામર્શ સમિતિમાં કેસરીદેવસિંહને સ્થાન

રાજ્યમાં મંત્રીઓ સાથે પરામર્શ માટે રચાયેલી સમિતિઓમાં સુધારા કરાયા ગાંધીનગર : રાજ્યમાં મંત્રીઓ સાથે પરામર્શ કરવા માટે રચવામાં આવેલી ધારાસભ્યઓ તથા સંસદસભ્યઓની સ્થાયી પરામર્શ સમિતિઓમાં સુધારા કરવામાં આવ્યા છે. જેમાં મંત્રી કનુભાઈ મોહનલાલ દેસાઈની પરામર્શ સમિતિના નંબર-૦૨માં આમંત્રિત સભ્ય તરીકે…

સ્વ. જયોત્સનાબેનના આત્મા કલ્યાણ અર્થે રામધૂન

વાંકાનેર કુવાડવા મત વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના પત્ની અને પૂર્વ ધારાસભ્ય જયોત્સનાબેન સોમાણીના આત્મ કલ્યાણ માટે વાંકાનેર લોહાણા મહાજન, લોહાણા યુવક મંડળ તથા રઘુવંશી સોશ્યલ ગ્રુપના સંયુકત ઉપક્રમે ત્રણ દિવસ દરરોજ રાત્રે 9થી સોમાણીના નિવાસસ્થાને ગ્રિષ્મ કુટીર ખાતે રામધુનનું આયોજન…

આંગણવાડીમાં 10,000 થી વધુ ભરતીની જાહેરાત

ઓનલાઇન અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે ગાંધીનગર: રાજ્યમાં આંગણવાડીમાં કાર્યકર અને તેડાગરની ભરતીને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે.   જે અનુસાર રાજ્યમાં 10,000 થી વધુ જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી રહી છે. એટલે કે 10,000 થી વધુ જગ્યા…

પંચાસિયામાં શનિવારે જશને ગૌષે આઝમ

નડિયાદથી મુફ્તી જુનેદ અઝહરી કાદરી સાહેબ તકરીર ફરમાવશે વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે તા: 11-11-2023 શનિવારના ઇશાની નમાઝ બાદ બચ્ચાઓની હોસ્લા અફજાઈ માટે એક ધાર્મિક પ્રોગ્રામ રાખવામાં આવેલ છે, જેમાં મુફ્તી જુનેદ અઝહરી કાદરી સાહેબ (નડિયાદ), આલીમે નબીલ હઝરત અલ્લામા મૌલાના…

છ વર્ષની બાળકીએ કુરઆન શરીફ ખતમ કર્યું

સંધિપરા વિસ્તારમાં ખુશી વાંકાનેર સંધિપરા વિસ્તારમાં રહેતા પઠાણ આરીફખાનની છ વર્ષની બાળકીએ દિને ઇસ્લામ એવા મુસ્લિમ સમાજના ગ્રંથ કુરાને શરીફની 30 સીપારાની પઢાઇ કરી દિની તાલીમ પ્રાપ્ત કરી છે, જેથી વાંકાનેર સંધિ સોસાયટી વિસ્તારમાં સમગ્ર મુસ્લિમ સમાજમાં ખુશીની લહેર નાની…

તાલુકા શિક્ષક સંઘના મહામંત્રી નિમાયા

વાંકાનેર તાલુકા શિક્ષક સંઘની કારોબારી મિટિંગ યોજાઈ હતી જેમાં સર્વાનુમતે મહામંત્રીની નિમણુક કરવામાં આવી છે ગઈ કાલે વાંકાનેર પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી બેઠક સંઘ પ્રમુખ યુવરાજસિંહ વાળાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં પૂર્વ મહામંત્રી આબીદઅલી કોવડીયાની જીલ્લા ફેર બદલી થતાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!