કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

જિલ્લા કક્ષાના કલા ઉત્સવમાં વિદ્યાર્થીની વિજેતા

વણઝારા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીનું ચિત્ર સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન વાંકાનેર: જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરીત જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ આયોજિત તથા બીઆરસી ટંકારા સંચાલિત મોરબી જિલ્લા કક્ષા કલા ઉત્સવ 2023 નું આયોજન તા.17/10/2023 ના રોજ કરવામાં આવ્યું હતું. કલા ઉત્સવમાં ચિત્ર,બાળકવિ,…

મોમીનશાહ બાવાનો ઉર્ષ મુબારક શનિ/રવિવારે

વાંકાનેર: ચંદ્રપુર અલ્હાજ હઝરત પીર સૈયદ મોમીનશાહ બાવા દરગાહ શરીફ મુકામે તા. ૨૧/૧૦/૨૦૨૩ શનિવાર ના રોજ ઈશાની નમાઝ બાદ અલ્હાજ હઝરત સૈયદ અલ્લામા અલીનવાઝ બાવા ઉર્ફે મોમીનશાહ બાવા સાલીસ (વલી અહદ સજ્જાદાનશીન) શાનદાર તકરીર ફરમાવશે. તા. ૨૨/૧૦/૨૦૨૩ રવિવાર ના રોજ…

બાદી એન્ડ કું. ના નવરાત્રી ધમાકા

ઓડી કાર જીતવાની તક એક્ટિવા પણ જીતવાની તક બાદી એન્ડ કું.માં ગિફ્ટની ભરમાર છ- છ ગિફ્ટદરરોજ ઈનામી ડ્રો જીતવાની તક ક્રેડિટ કાર્ડ પર વધારાનું 5 થી 25 ટકા કેશ-બેક મેળવો એચ.ડી.બી.HDB ફાઇનાન્સ પર 10 ટકા કેશ-બેક મહત્તમ 10,000/ બજાજ ફાઇનાન્સ…

પૂર્વધારાસભ્યના સ્વાસ્થ્ય માટે ધાર્મિક કાર્યક્રમ

જયોત્સનાબેનની નાદુરસ્ત તબીયત હોઈ રામધામના ટ્રસ્ટીઓ, પાલિકાના પૂર્વ પ્રમુખો, વેપારીઓ અને લોહાણા મહાજનના હોદ્દેદારોની ઉપસ્થિતિ જીનપરા ચોક ગરબી મંડળ તથા આયોજકો તથા ગરબી મંડળના યુવા ખેલૈયા દ્વારા પણ જીનપરા ખાતેની હનુમાન ચાલીસાના સમુહ પાઠનું આયોજન વાંકાનેરના ધારાસભ્ય અને રામધામના સ્વપ્નદ્દષ્ટા…

ગરબા રમવા જતી બહેનો આટલું ધ્યાન રાખજો

વાંકાનેર: ગઈ કાલથી નવરાત્રીનો આરંભ થઇ ગયો છે. લોકોમાં પણ આ તહેવારને લઈને ખૂબ ઉત્સાહ છે ત્યારે નવરાત્રીએ બહેનોએ શુ શુ ધ્યાન રાખવું તે અંગે નીચેના સૂચનો ખાસ વાંચો. ● ગરબામાં હંમેશા આપના પરિચિત ગૃપ સાથે જ રમો ● અજાણી…

સાંસદ મોહન કુંડારીયાનું પતુ કપાશે?

ભાજપના પ્રદેશ પ્રમુખે C. R. પાટીલે આપ્યા સંકેત લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના જ મહિનાઓ બાકી રહ્યા છે, ત્યારે આજે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ રાજકોટના ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીના જન્મદિવસ નિમિત્તે આયોજિત મહા રક્તદાન કેમ્પમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. તે…

શિક્ષણ શાખામાં ભ્રષ્ટાચાર મુદ્દે હજુ નાટક !

તપાસમાં માત્ર દેખાડો જ થતો હોવાની છાપ ઉપસી રહી છે આગેવાનોએ સીવી લીધેલા મોઢા લોકોને અકળાવનારા છે વાંકાનેરમાં છેલ્લા બે ત્રણ વર્ષથી શિક્ષણ શાખામાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર સામે આવેલ છે. ગરીબ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ, આરટીઈ મુજબ ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને…

તા.પંચા.ની કારોબારી સમિતિની રચના થઇ

સામાજીક ન્યાય સમિતિમાં ત્રણ સભ્યોને કો-ઓપ્ટ. કરવામાં આવ્યા આજરોજ વાંકાનેર તાલુકા પંચાયતની સાત સભ્યોની સંખ્યાબળ વાળી કારોબારી સમિતિની રચના થઇ હતી. ઉપરાંત સામાજીક ન્યાય સમિતિમાં ત્રણ સભ્યો કો-ઓપ્ટ. કરવામાં આવ્યા હતા. આજરોજ તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રમુખશ્રીના પ્રમુખસ્થાને સાધારણ સભા મળી…

13 મી એ તા.પંચા.ની સાધારણ સભા

કારોબારી સમિતિની રચના થશે વાંકાનેર: વાંકાનેર તાલુકા પંચાયતમાં કુલ 24 સભ્યોનું માળખું છે, તેમાં ચંદ્રપુરની સીટ ખાલી છે, આથી કુલ 23 માંથી 13 સભ્ય ભાજપના અને 10 સભ્યો કોંગ્રેસના છે. એક સ્પષ્ટતા જરૂરી છે કે કેટલાક મીડિયામાં અત્યારથી જ જિજ્ઞાષાબેન…

Content Copying Forbidden !!

error: Content is protected !!