કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category રાજકીય

લોકસભા ચૂંટણીમાં ભાજપના 20 નવા ઉમેદવારો ?

નેતાઓને બોર્ડની ટીમમાં ચેરમેન વાઇસ ચેરમેન પદની ભેટ આપી શકે છે આગામી લોકસભાની ચૂંટણીમાં 26 -26 બેઠકો જીતવાનો લક્ષ્‍યાંક ભારતીય જનતા પાર્ટી દ્વારા રાખવામાં આવ્યો છે. આ ચૂંટણી પૂર્વે ગુજરાતના નેતાઓને બોર્ડની ટીમમાં ચેરમેન વાઇસ ચેરમેન પદની ભેટ આપી શકે…

સ્થાયી પરામર્શ સમિતિમાં કેસરીદેવસિંહને સ્થાન

રાજ્યમાં મંત્રીઓ સાથે પરામર્શ માટે રચાયેલી સમિતિઓમાં સુધારા કરાયા ગાંધીનગર : રાજ્યમાં મંત્રીઓ સાથે પરામર્શ કરવા માટે રચવામાં આવેલી ધારાસભ્યઓ તથા સંસદસભ્યઓની સ્થાયી પરામર્શ સમિતિઓમાં સુધારા કરવામાં આવ્યા છે. જેમાં મંત્રી કનુભાઈ મોહનલાલ દેસાઈની પરામર્શ સમિતિના નંબર-૦૨માં આમંત્રિત સભ્ય તરીકે…

તાલુકા પંચાયતની કારોબારી ચેરમેનની વરણી

વાંકાનેર: ગઈ કાલે વાંકાનેર તાલુકા પંચાયતની કારોબારી ચેરમેનની વરણી કરવામાં આવી હતી. ઉપપ્રમખશ્રીએ પોતે ચેરમેન તરીકે રહેવાની અનિચ્છા દર્શાવતા મહિલા સદસ્ય જીજ્ઞાસાબેન મેરની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. સભામાં (૧) જિજ્ઞાસાબેન મેર (૨) દેવુબેન વિંજવડિયા (૩) લક્ષમણભાઈ ધોરિયા (૪) દીપકભાઈ…

ભાજપ, કોંગ્રેસ, આપ અને વાંકાનેરનું રાજકારણ

ગત ધારાસભાની ચૂંટણીમાં ભાજપને 52.50 %, કોંગ્રેસને 27.28% અને આપને 12.92 % મળેલ મતો સાથે ગુજરાતમાં અનુક્રમે 156, 17 અને 5 ધારાસભ્યો ચૂંટાયા છે. જીતવા માટે જો ત્રિપાંખીયો જંગ હોય તો 35 થી 40 % મત મળવા જરૂરી હોય છે.…

પૂર્વધારાસભ્યના સ્વાસ્થ્ય માટે ધાર્મિક કાર્યક્રમ

જયોત્સનાબેનની નાદુરસ્ત તબીયત હોઈ રામધામના ટ્રસ્ટીઓ, પાલિકાના પૂર્વ પ્રમુખો, વેપારીઓ અને લોહાણા મહાજનના હોદ્દેદારોની ઉપસ્થિતિ જીનપરા ચોક ગરબી મંડળ તથા આયોજકો તથા ગરબી મંડળના યુવા ખેલૈયા દ્વારા પણ જીનપરા ખાતેની હનુમાન ચાલીસાના સમુહ પાઠનું આયોજન વાંકાનેરના ધારાસભ્ય અને રામધામના સ્વપ્નદ્દષ્ટા…

સાંસદ મોહન કુંડારીયાનું પતુ કપાશે?

ભાજપના પ્રદેશ પ્રમુખે C. R. પાટીલે આપ્યા સંકેત લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના જ મહિનાઓ બાકી રહ્યા છે, ત્યારે આજે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ રાજકોટના ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીના જન્મદિવસ નિમિત્તે આયોજિત મહા રક્તદાન કેમ્પમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. તે…

તા.પંચા.ની કારોબારી સમિતિની રચના થઇ

સામાજીક ન્યાય સમિતિમાં ત્રણ સભ્યોને કો-ઓપ્ટ. કરવામાં આવ્યા આજરોજ વાંકાનેર તાલુકા પંચાયતની સાત સભ્યોની સંખ્યાબળ વાળી કારોબારી સમિતિની રચના થઇ હતી. ઉપરાંત સામાજીક ન્યાય સમિતિમાં ત્રણ સભ્યો કો-ઓપ્ટ. કરવામાં આવ્યા હતા. આજરોજ તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રમુખશ્રીના પ્રમુખસ્થાને સાધારણ સભા મળી…

13 મી એ તા.પંચા.ની સાધારણ સભા

કારોબારી સમિતિની રચના થશે વાંકાનેર: વાંકાનેર તાલુકા પંચાયતમાં કુલ 24 સભ્યોનું માળખું છે, તેમાં ચંદ્રપુરની સીટ ખાલી છે, આથી કુલ 23 માંથી 13 સભ્ય ભાજપના અને 10 સભ્યો કોંગ્રેસના છે. એક સ્પષ્ટતા જરૂરી છે કે કેટલાક મીડિયામાં અત્યારથી જ જિજ્ઞાષાબેન…

5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર

મતગણતરી 3 ડિસેમ્બરે, 60 લાખ વોટર્સ પહેલીવાર કરશે મતદાન હવે દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. તેના માટે ચૂંટણીપંચે આજે તેના સંપૂર્ણ કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. ચૂંટણીપંચના જણાવ્યાનુસાર મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીઓની…

નવઘણભાઈ મેઘાણી કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થયા

કોંગ્રેસ પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડનો પત્ર મોકલાયો સફળ રાજકીય કારકિર્દીમાં અણધારી કરુણતા વાંકાનેર: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના એઆઈસીસી ડેલિગેટ અને કારોબારીએ નિયુક્ત કરેલ વ્હઇપ માટેના અધિકૃત વ્યક્તિ શૈલેષ પરમારે તા. 6-1-2023 ના રોજ એક સસ્પેન્શન લેટર હોલગઢ નિવાસી શ્રી…

Content Copying Forbidden !!

error: Content is protected !!