કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category રાજકીય

પંચાયત પ્રમુખના પ્રવાસ ભથ્થા વધ્યા

‘મોંઘવારી’ના કારણે 50 ટકાનો વધારો! તાલુકા પંચાયતના પ્રમુખને 60 હજાર રુપિયા અને જિલ્લા પંચાયતના પ્રમુખને 1 લાખ 30 હજાર રુપિયાની રકમ મળશે ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ અને તાલુકા પંચાયતના પ્રમુખને મળતા વાર્ષિક પ્રવાસ ભથ્થામાં પચાસ ટકાથી સાંઈઠ…

વાંકાનેરમાં ચંદ્રયાન 3 નું લેન્ડિંગ થતાં ઉજવણી

સફળ લેન્ડિંગ માટે માર્કેટ ચોક ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરાઇ વાંકાનેર: વિશ્વભરની ભારત દ્વારા પ્રયાણ કરવામાં આવેલ ચંદ્રયાન ૩ ઉપર નજર રાખી રહ્યા હતા, ત્યારે બુધવારે સાંજે ચંદ્રયાન ચંદ્ર પર સફળ લેન્ડિંગ થયેલ; જેની ઉજવણી કરાઈ હતી. ઉજવણીના ભાગરૂપે શહેરના…

૧૧મીએ યાર્ડના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી

હાલમાં કોંગ્રેસ પ્રેરિત પેનલ પાસે બહુમતી દેખાય છે વાંકાનેર: ભારે વાદ-વિવાદમાં રહેલ વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી હવે આગામી તારીખ 11/09/ 2023 ના રોજ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા ટાઈમથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં થયેલી યાર્ડની ચુંટણી બાબતે હાઇકોર્ટમાં કેસ…

આપના વિક્રમભાઈ સોરાણીની પક્ષને અલવિદા

ટેલિફોનિક વાતમાં રાજીનામાનો સ્વિકાર: પોષાતું ન હોવાનું કારણ જણાવ્યું વાંકાનેર: ગુજરાત વિધાનસભાની 67-વાંકાનેર-કુવાડવા બેઠક પરથી ગત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી ચુંટણી લડી પચ્ચાસ હજાર કરતાં વધુ મતો મેળવનારા વિક્રમ સોરાણીએ આજરોજ આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું ધરી દેતા…

શહેરના માર્ગ સમારકામ માટે MLA ને 2 કરોડ

ગ્રાન્ટ ફાળવણીનો CM ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય જો ધારાસભ્ય જાગૃતિ દાખવશે તો વાંકાનેર શહેરીજનોને ઉબડખાબડ રસ્તાઓથી રાહત મળશે ગાંધીનગર: રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ સંદર્ભમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરી માર્ગોના સમારકામ માટે થઈને ધારાસભ્યોને અલગથી 2…

યુવા ભાજપ દ્વારા તિરંગા વિતરણ કાર્યક્રમ યોજાયો

રાજ્યસભાના સાંસદ અને વાંકાનેરના રાજવી કેસરિદેવસિંહજી ઝાલાએ અધ્યક્ષ સ્થાન સંભાળ્યું વાંકાનેર: દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવની પૂર્ણાહુતી પ્રસંગે 9થી 19 ઓગસ્ટ દરમિયાન મેરી મીટ્ટી મેરા દેશ અને હર ધર તિરંગા સહિતના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.   દેશની સ્વતંત્રતાના 75 વર્ષ…

સાંસદોને આવાસ કેવી રીતે મળે છે?

કેસરીદેવસિંહને દિલ્હીમાં ટાઈપ 5 બંગલો સાંસદોને ડિરેક્ટોરેટ ઓફ હાઉસિંગ વિભાગ બંગલા ફાળવે છે, તો જોઈએ સાંસદોને મળતા બંગલા કઈ કઈ પ્રકારના હોય છે, અને તેમાં કેવી સુવિધા હોય છે. સરકારી આવાસ કેવી રીતે મળે છે? વર્ષ 1992 માં, આવાસ અને…

પૂર્વ ધારાસભ્યશ્રી પીરઝાદા ગામડાઓની મુલાકાતે

લુણસર -પલાસના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રયાસો કરવા ખાત્રી આપી રૂબરૂ મુલાકાતની લોકોમાં સારી અસર પડે છે વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા અને તેમની ટીમ દ્વારા વાંકાનેરના લુણસર તથા પલાસ ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લઇ ખેડૂતો તથા માલધારીઓના વિવિધ પ્રશ્નો સાંભળી તેના…

રાજાવડલાના લોકપ્રશ્નોથી વાકેફ થતા ધારાસભ્યશ્રી

વાંકીયા, પંચાસીયા બાદ રાજાવડલા ગામે પહોંચ્યા રૂબરૂ મુલાકાતની લોકોમાં સારી અસર પડે છે અણઉકેલ પ્રશ્નો હલ કરવા આગેવાનોને ખાત્રી વાંકાનેર: વાંકાનેર-કુવાડવા વિધાનસભા વિસ્તારનાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તથા તેમની ટીમ દ્વારા તાલુકા ગ્રામ્ય પ્રજાની પાયાની સુવિધા સહિત પ્રજાને પડતી મુશ્કેલીની જાત…

ક્ષત્રિય સમાજ દ્વારા કેશરીદેવસિંહ ઝાલાનું સન્માન

વાંકાનેર ક્ષત્રિય સમાજ દ્વારા વાંકાનેરના મહારાણા કેશરીદેવસિંહ ઝાલાની રાજ્યસભાના સાંસદ તરીકે બિનહરીફ વરણી થતાં ગઇકાલે જ્યોતિ સિરામિક ખાતે તેમનો ભવ્યાતિભવ્ય સન્માન અને સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં વાંકાનેર સહિત સૌરાષ્ટ્રમાંથી ક્ષત્રિય સમાજના અગ્રણીઓ, સમાજ-સંગઠનના હોદ્દેદારો તથા…

Content Copying Forbidden !!

error: Content is protected !!