કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category રાજકીય

નવનિયુક્ત સાંસદનું માલધારી સમાજે કર્યું સન્માન

શ્રીકૃષ્ણ જન્મોત્સવમાં એકતા જળવાઈ રહે તે વિષય ઉપર ચર્ચા વાંકાનેરમાં આવેલ ભાજપ કાર્યાલય પૂર્ણચંદ્ર ગરાસિયા બોર્ડિંગ ખાતે ગોવિંદભાઈ દેસાઈની આગેવાનીમાં વાંકાનેર તાલુકાના વિવિધ ગામોના માલધારી સમાજના આગેવાનોએ સન્માન કર્યું હતું. વાંકાનેર તાલુકાના ઘીયાવડ, જાલસીકા, નવા ગારીયા, કોઠી, રામપરા, ખખાણા, વસુંધરા,…

વડાપ્રધાનના કાર્યક્રમમાં ધારાસભ્યના નામની બાદબાકી

ગાંધીનગરમાં વડાપ્રધાને જીતુભાઈ સોમાણી બાબતે કહ્યું “આને અઢાર કિલો ઘટાડી દીધો તો આનો વજન કેટલો હશે” વાંકાનેર: મીડિયા અહેવાલો મુજબ રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની હાજરીમાં લોકાર્પણનો કાર્યક્રમ અને જંગી સભા યોજાઇ હતી, તેમાં સ્ટેજની બેઠક વ્યવસ્થામાં જીતુભાઈનું નામ કાઢવા માટેનો…

વડાપ્રધાનની સભામાં 25 ગામના લઘુમતીઓ ઉમટ્યા

વાંકાનેર: ગઈ કાલે રાજકોટ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સભામાં વાંકાનેર તાલુકાના પચ્ચીસ ગામના લઘુમતી સમાજના ભાજપના કાર્યકરો પાંચ બસ લઈને ઉમટી પડયા હતા, તેવું વાંકાનેર તાલુકા ભાજપના ઉપપ્રમુખ અશરફ બાદી (તિરંગા)એ એક યાદીમાં જણાવ્યું છે. આ પાંચ બસમાં ચંદ્રપુર-…

૨૧મી ઓગસ્ટ સુધી BLO દ્વારા ઘરે-ઘરે ઝુંબેશ

ફોટાવાળી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ શરૂ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં મોરબી જિલ્લાની તમામ જનતાને ભાગ લેવા અપીલ મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મોરબી જિલ્લામાં તા.૦૧-૦૧-૨૦૨૪ ની લાયકાતના સંદર્ભે ફોટાવાળી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે.જે…

પીએમના કાર્યક્રમ માટે કુંડારીયાની મિટીંગ

હાજરી આપવા વાંકાનેરમાંથી કુલ ૩૦ બસો ફાળવાઇ વાંકાનેર: હીરાસર ઇન્‍ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણ માટે આવતી કાલે તા. ર૭-૭ ને ગુરૂવારે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી આવી રહ્યા છે, ત્‍યારે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાની અધ્‍યક્ષતામાં વાંકાનેર બોર્ડીંગ ખાતેના ભાજપ કાર્યાલયે એક અગત્‍યની મિટીંગનું આયોજન…

વડાપ્રધાનનું વાંકાનેર ભાજપ દ્વારા સ્વાગત કરાશે

ગુરૂવારે રાજકોટ આવતા નરેન્દ્રભાઈ મોદીને ભવ્યતાથી સત્કારવા કાર્યક્રમો ઘડવામાં આવ્યા વાંકાનેર: વાંકાનેર શહેર ભાજપ કાર્યાલય ખાતે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના અધ્યક્ષસ્થાને જીલ્લા તેમજ તાલુકાના વિવિધ અગ્રણીઓ, આગેવાનો, હોદેદારો તથા કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં મીટીંગ યોજાઈ હતી. આ ઉપરાંત જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે પણ…

કેસરીદેવસિંહ પાસે 32 કરોડ 56 લાખ રૂપિયાની મિલ્કત

17 વાહનો, પરિવાર પાસે 4 હથિયાર 44 લાખ 55 હજાર રૂપિયાના સોના-ચાંદીના દાગીના, 5 કરોડનો મુંબઈમાં ફ્લેટ તેમનાં પત્ની યોગિનીકુમારી મુંબઈમાં એક ફ્લેટમાં 50 ટકા હિસ્સો, જેની કિંમત 5 કરોડ 50 લાખ વાંકાનેર પેલેસ વર્ષ 1907 માં બન્યો હતો, કોલેજમાં…

ધારાસભ્ય જીતુ સોમાણીનો સાંસદને પ્રત્યુત્તર

વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણી-સાંસદ મોહન કુંડારિયા આમનેસામને રાજકોટઃ ભાજપમાં મોટેભાગે આંતરિક વિવાદ થતો જોવા મળતો નથી. અન્ય રાજકીય પાર્ટીઓની સરખામણીએ ભાજપના આગેવાનો તેમજ કાર્યકરો જાહેરમાં કોઈ એકબીજા વિરુદ્ધ નિવેદન આપતા હોતા નથી. જો કે, મોરબી જિલ્લામાં ભાજપનો આંતરિક વિખવાદ સપાટી…

કેસરીદેવસિંહની સાંસદ તરીકે ગુરુવારે શપથવિધિ

સત્રની શરૂઆત 20 જુલાઈથી થનાર છે ગાંધીનગર: ગુજરાત રાજ્યસભા ચૂંટણી રાજ્ય સભા માટેના ભાજપના ત્રણેય ઉમેદવાર બિનફરીફ જાહેર થઇ ગયા છે. વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર, બાબુભાઇ દેસાઈ, કેસરીદેવસિંહ ઝાલા રાજ્ય સભાના સાંસદ બન્યા છે. 20 જુલાઈથી શરૂ થનારા સત્રમાં…

સાંસદ મોહનભાઈ કુંડારીયાના નિવેદનથી રાજકીય ગરમાવો

સભામાં ધારાસભ્ય જીતુ સોમાણી ગેરહાજર રહ્યા સાંસદ કેસરીસિંહનું ભાષણ મોભાદાર હતું શ્વાનને એવું ના સમજાય કે ગાડું અમારા હિસાબે ચાલે છે, એવું નિવેદન કર્યું હતું વાંકાનેર: રાજ્યસભામાં વાંકાનેરના યુવરાજ કેસરીસિંહજીની પસંદગી થયા બાદ ફ્રોમ ભર્યા પછી બિનહરીફ ચૂંટાયા હોય સાંસદ…

Content Copying Forbidden !!

error: Content is protected !!