સાંસદ કેસરીદેવસિંહને સત્કારવા લોકોમાં થનગનાટ
આવતી કાલે વાંકાનેર શહેરમાં સત્કાર રેલીનું આયોજન દરેક સમાજના અગ્રણીઓની અપીલ: બાપુના સ્વાગત માટે બહોળી સંખ્યામાં લોકો હાજર રહે વાંકાનેર : ભાજપ દ્વારા વાંકાનેર નામદાર મહારાજા કેસરીદેવસિંહજીને રાજ્યસભાના સાંસદ તરીકે નોમિનેટ કરતા વાંકાનેર વાસીઓમાં અનેરો ખુશીનો આનંદ જોવા મળી રહ્યો…