કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category રાજકીય

પતાળિયા પુલથી વિવેકાનંદ સ્ટેચ્યુનો રોડ નવો બનાવો

હાઇવેથી રાજકોટ જવા માટેના એક માત્ર આ અગત્યના રોડને તાકીદે નવો બનાવવા માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેનની રજૂઆત વાંકાનેર: લાંબા સમયથી મગરમચ્છની પીઠ સમાન બનેલ તથા અનેક અકસ્માતો માટે જવાબદાર રહેલ વાંકાનેર શહેરના પતાળીયા પુલ (રાજકોટ રોડ) થી વિવેકાનંદ સ્ટેચ્યુ (દોશી…

એક વખત ભાજપ બહુ ગરીબ પક્ષ હતો

લોહી-પરસેવો રેડીને 5 કાર્યકર્તાએ જનસંઘને બનાવ્યું ભાજપ: એક સમયે પક્ષ પાસે ભાડાની ઓફિસ લેવા પણ પૈસા ન હતા કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, કાશીરામ રાણા, નરેન્દ્ર મોદી અને અશોક ભટ્ટની ભાજપને વિસ્તારવાની મહત્વની ભૂમિકા અમદાવાદ : આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું…

જિલ્લામાં ભાજપના પ્રભારી તરીકે ડો. હિતેશભાઈ ચૌધરી

મોરબી : ભાજપના ઉચ્ચ મોવડી મંડળ દ્વારા જિલ્લાના ભાજપના માળખા ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં મોરબી જિલ્લા ભાજપના નવા પ્રભારી તરીકે ડો. હિતેશભાઈ ચૌધરીની વરણી કરવામાં આવી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા જિલ્લા અને મહાનગરના ભાજપના નવા…

સરલ એપ અભિયાન અંતર્ગત કાર્યક્રમ

ગરાસિયા ર્બોન્ડિંગ ખાતે સરલ એપ ડાઉનલોડ કરી આ અભિયાનની શરૂઆત વાંકાનેર : ગરાસિયા ર્બોન્ડિંગ, ભાજપ કાર્યાલય ખાતે સરલ એપ અભિયાન કાર્યક્રમ અંતર્ગત મોરબી જીલ્લા યુવા મોરચા પ્રભારી હર્ષિતભાઇ કાવર તેમજ જિલ્લા યુવા મોરચા મહામંત્રી તપનભાઈ દવે દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.…

હાઇકોર્ટે પાલીકાને સુપરસીડ કરવાના હુકમને માન્ય ગણ્યો

ભ્રષ્ટાચાર થયાને મુદ્દે રાજ્ય સરકારે સુપરસીડ કરેલ: હવે ચૂંટણી આવશે કે શું ? વાંકાનેર: વાંકાનેર નગરપાલીકાને રાજયના શહેરી વિકાસ વિભાગે મોટી રકમનો ભ્રષ્ટાચાર થયાને મામલે સુપરસીડ કરેલ. આ બાબતે વાંકાનેર પાલીકા દ્વારા સુપરસીડ થયાના હુકમ સામે ગુજરાત હાઇકોર્ટેમાં ૧૨૭૯૫-૨૦૨૨ એસસીએ,…

વાંકાનેરના સરપંચોનું યુનિયન કેમ નહિં?

સરપંચોએ આ બાબતમાં વિચારવું જોઈએ. બધા સરપંચો નબળા મનના હોતા નથી ગુજરાતના ૩૩ જીલ્લાના ૨૪૯ તાલુકાઓના ૧૪૦૧૭ સરપંચો પૈકી વાંકાનેર તાલુકાના ૯૦ સરપંચોનું કોઇ યુનિયન નથી. ગુજરાતના અન્ય ભાગ્યેજ તાલુકા હશે, જયાં સરપંચોનું યુનિયન નહિં હોય. આવા યુનિયનથી સરપંચની આભા…

આપ દ્વારા યુવરાજસિંહ પરના કેસ પરત ખેંચવા આવેદન આપ્યું

જે ખુદ આરોપી/ગુનેગાર છે એમના નિવેદનને આધારે યુવરાજસિંહને આરોપી ન બનાવવા માંગણી આપના અલીભાઈ હાજીસહેબ,અર્જુનસિંહ વાળા, યાકુબ કડીવાર, તોફિક અમરેલીયા તથા ગનીભાઈ બાદી દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું વાંકાનેર: આમ આદમી પાર્ટી વાંકાનેર દ્વારા યુવરાજસિંહ પરના કેસ પરત ખેંચવા આવેદન…

મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ૨૩ એપ્રિલ સુધી ચાલશે

મુદ્દત રવિવાર સુધી ત્રણ દિવસ લંબાવાઈ છે, સ્થાનિક શાળામાં પણ ફોર્મ ભરી શકશો ગત તા. ૧/૪/૨૦૨૩ ની લાયકાતની તારીખમાં જાહેર કરેલ ફોટાવાળી મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૩ અન્વયે નવા ચૂંટણીકાર્ડ કાઢવા, હયાત ચૂંટણીકાર્ડમાં નામ સુધારા-વધારા કરવા, સ્થળાંતરના તથા અવસાનના કિસ્સામાં…

સહકારી સંઘ ચૂંટણીનું પરિણામ હાઇકોર્ટના ફેંસલા બાદ: પ્રોસેસિંગ ચૂંટણી પૂર્ણ

પ્રોસેસિંગમાં પ્રમુખ તરીકે ઈરફાનભાઈ ગઢવારા (તિથવા) અને ઉપપ્રમુખ તરીકે ઈબ્રાહીમભાઈ શેરસીયા (લાલપર)ની વરણી કરવામાં આવી વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લિ.ના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે ચૂંટાયેલ સભ્યો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું, જેમાં બેંકના પ્રતિનિધિની ઠરાવ બાબતે મામલો…

ક્ષત્રિય સમાજ દ્વારા ખેરવાના કૃષ્ણસિંહ ઝાલાનું સન્માન

તેઓ ખેરવા સહકારી મંડળીના પ્રમુખ પણ છે વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંધ લિ.ની ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે. જેમાં ભારે રસાકસીભરી ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ પ્રેરિત પેનલોને 6-6 બેઠકો વિજેતા જાહેર થયા છે. જેમાં ગરાસીયા બોર્ડિંગ વાકાનેર ખાતે તાલુકા ખરીદ…

Content Copying Forbidden !!

error: Content is protected !!