પતાળિયા પુલથી વિવેકાનંદ સ્ટેચ્યુનો રોડ નવો બનાવો
હાઇવેથી રાજકોટ જવા માટેના એક માત્ર આ અગત્યના રોડને તાકીદે નવો બનાવવા માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેનની રજૂઆત વાંકાનેર: લાંબા સમયથી મગરમચ્છની પીઠ સમાન બનેલ તથા અનેક અકસ્માતો માટે જવાબદાર રહેલ વાંકાનેર શહેરના પતાળીયા પુલ (રાજકોટ રોડ) થી વિવેકાનંદ સ્ટેચ્યુ (દોશી…