કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category રાજકીય

વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીનું પરિણામ જાહેર

કુલ 12 બેઠકોમાંથી પાંચ બેઠકો બિનહરીફ થયેલ,  સાત બેઠકોની ચૂંટણીમાં લુણસર અને જાલસીકા બેઠકો પર ટાઇ થતાં ચિઠ્ઠીથી વિજેતા ઉમેદવારો જાહેર કરાયાં  વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લિ.ની ચૂંટણીનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ભારે રસાકસીભરી ચૂંટણીમાં કુલ…

શુક્રવારે તાલુકા સહકારી સંઘના 7 બેઠકોની ચૂંટણી થશે

કુલ બારમાંથી પાંચ બેઠકો બિનહરીફ થઇ છે: આ ચૂંટણી જુના બ્લોક  યોજાશે વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લિ. ની ચૂંટણી માટે સંઘની કુલ 12 બેઠકોમાંથી પાંચ બેઠકો પર ફક્ત એક જ ઉમેદવારી ફોર્મ ભરાતા પાંચ બેઠકો બિનહરીફ થઇ છે,…

વઘાસીયામાં આજે રાજપૂત યુવા સંઘ દ્વારા કાર્યકર્તા શિબિરનું આયોજન

રાજ્યમાંથી ક્ષત્રિય અગ્રણીઓ અને સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહેશે વાંકાનેર: સમગ્ર રાજપુત સમાજના ઉત્કર્ષ માટે અખીલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા અનેકવિધ સમાજ ઉપયોગી કાર્ય કરવામાં આવે છે. અખીલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા થતા કાર્યોનું આયોજન પૂર્વક અમલીકરણ કરવામાં આવે…

જુના સીમાંકન મુજબ સહકારી સંઘની ચુંટણી કરવા હાઈકોર્ટનો હુકમ

કોંગ્રેસ પક્ષના આગેવાનો દ્વારા કરવામાં આવેલ પીટીશનને કોર્ટે મંજૂર કરી વાંકાનેર: તાજેતરમાં જ નાયબ કલેકટર દ્વારા જુના સીમાંકનમાં ફેરફાર કરી ચુંટણી જાહેર કરી હતી, જેની સામે કોંગ્રેસના આગેવાનો હાઇકોર્ટમાં ગયા હતા. હાઇકોર્ટે જુના સીમાંકન મુજબ ચૂંટણી કરવાનો હાઇકોર્ટે આદેશ કર્યો…

પુલ દરવાજા પાસે જન સુવિધા કેન્દ્ ખુલ્લુ મૂકાયું: ગરાસીયા બોર્ડીંગ ખાતે પુષ્પાંજલી અર્પણ કરાઇ

સહકારી સંઘમાં ચૂંટાયેલા ક્ષત્રીય સભ્યોનું ધારાસભ્ય દ્વારા સન્માન કરાયું વાંકાનેર : પંડિત દિન દયાલ ઉપાધ્યાયની પુણ્ય જ્યંતિ સમર્પણ દિવસ નિમિત્તે માર્કેટ ચોક ખાતે આવેલ શ્રી રામ કોમ્પ્લેક્ષ ખાતે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ ગઢવી સહિતના…

વાંકાનેર યાર્ડમાં પેનલના વિજેતા ઉમેદવારોનું ભાજપે સન્માન કર્યું

ગઇકાલના રોજ વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત પેનલની ચુંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ઈતિહાસમાં પ્રથમ વખત ભાજપ પ્રેરિત પેનલના ચાર ઉમેદવાર વિજેતા જાહેર થયા હતા. જે વિજેતા થનાર ચારેય ઉમેદવારોને વાંકાનેર ભાજપ કાર્યાલય ખાતે ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું.…

વાંકાનેર યાર્ડમાં ખેડૂત પેનલમાં કોંગ્રેસના 6 ભાજપના 4 ઉમેદવાર વિજેતા

કુલ 18 સભ્યો પૈકી 11 સભ્યો કોંગ્રેસના હોવા છતાં ચેરમેન- વાઇસ ચેરમેનની ચૂંટણીમાં તડઝોડનાં સંકેત વાંકાનેર : વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યા બાદ આજે ખેડૂત પેનલનું ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જાહેર થયેલ આ પરિણામમાં કુલ 10…

20મીએ મોરબી જિ. પંચા. બજેટ ખાસ સામાન્ય સભા: કો.ઓપ. પ્રોસેસીંગ સો. લી.ની ચુંટણી જાહેર

મોરબી જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા જિલ્લા પંચાયતના સભાખંડમાં તા.20ને સોમવારે યોજાશે. જેમાં 15માં નાણાંપંચના વર્ષ 2020થી 2024ના જિલ્લા કક્ષાના 10 ટકાના આયોજનના કામો પૈકી હેતુફેર થયેલા કામોની મંજૂરી, જિલ્લા પંચાયતની વર્ષ 2021ની સ્વંભંડોળની સ્ટેમ્પ ડ્યુટીના રજૂ થયેલા કામોને વહીવટી…

ડાબેરીઓના આક્ષેપ: ત્રિપુરા ચૂંટણીમાં ગુજરાત પોલીસ તૈનાત થઈ!

નવી દિલ્હી: દેશના પુર્વેના રાજય ત્રિપુરામાં આગામી તા.16ના રોજ ધારાસભ્ય ચૂંટણીઓ યોજાઈ રહી છે. તે પુર્વે ભારતીય સામ્યવાદી પક્ષના મહામંત્રી સિતારામ યેચુરીએ એક પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું કે રાજયમાં અર્ધલશ્કરી દળોના બદલે ગુજરાત પોલીસના જવાનને તૈનાત કરવામાં આવ્યા છે જે…

મોરબી જિલ્લા ‘આપ’ના પ્રમુખ પદે ગીરીશ પેથાપરાની પસંદગી

મોરબી : મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે સીરામીક અગ્રણી ગીરીશભાઇ પેથાપરાની નિમણુંક કરવામાં આવી છે. જે બદલ તેઓને મોરબી જિલ્લા આપ પાર્ટીના અગ્રણીઓએ તેમને અભિનંદન પાઠવ્યા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવી અને ગુજરાત પ્રભારી સંદીપભાઈ…

Content Copying Forbidden !!

error: Content is protected !!