કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ધાર્મિક

વાંકાનેરના રામધામમાં આજે ભવ્યતાથી ઉજવાશે શ્રીરામજન્મોત્સવ

છ દિવસમાં ગઈકાલે ત્રીજીવાર મીટીંગ બોલાવામાં આવી: અમુક મહત્વના નિર્ણયો સર્વાનુમતે લેવામાં આવ્યા વાંકાનેર-ચોટીલા બાઉન્ટ્રી નજીક નિર્માણાધીન રામધામ ખાતે આજે તા.30/3ને ગુરૂવારના રોજ અખંડ બ્રહ્માંડના અધિપતિ રઘુકુળ ભુષણ હિન્દુસમાજના આરાધ્ય દેવ ભગવાન રામચંદ્રજીનો જન્મોત્સવ ભવ્યતાથી ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે જેને લઈને…

જાલીડા ખાતે નિર્માણાધીન રામધામ ખાતે ભગવાન રામચંદ્રજીનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે

આગામી 30 તારીખના અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન: આગેવાનોની બેઠક મળી વાંકાનેર પાસે નિર્માણાધીન શ્રીરામ ધામ (જાલીડા) ખાતે તાજેતરમાં શ્રી રામધામના સ્વપ્ન દ્દષ્ટા અને ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના અધ્યક્ષ સ્થાને રઘુવંશી શ્રેષ્ઠીઓ તથા રામધામના ટ્રસ્ટીઓ આગેવાનો સર્વશ્રી હસુભાઈ ભગદેવ (રાજકોટ) ભીખાલાલ પાઉં (રાજકોટ),…

વાંકાનેર તાલુકામાં રમઝાનમાં અપાતી ખયરાત યોગ્ય પાત્રને અપાય છે ખરી?

બહારના મસ્જીદ – મદ્રેસાનો ચંદો માંગનારા કમિશનીયા હોય છે: ‘એકાઉન્ટ પે’ નો ચેક જ આપો ભીખ માંગવાનો ઝીંદગી આખીનો ધંધો કરતા ધંધાધારી ફકીરને ઝકાત, ફિતરા કે ખયરાત આપીને શું સવાબ મળવાનો? વાંકાનેર તાલુકાના મોમીનો બહારના તત્વોને અલ્લાહના નામે દોઢેક કરોડથી વધુ…

જરૂરત વગર ભીખ માંગનારાઓ ! ! તમે દોઝખના અંગારા માંગી રહ્યા છો

તાકતવર- તંદુરસ્ત – કમાઈ શકે તેવા વ્યક્તિને આપવું પણ ગુનાહ છે – આલા હઝરત (રહેમતુલ્લાહ અલયહે) વાંકાનેર તાલુકામાં રમઝાન મહિનામાં બહારના વિસ્તારમાંથી અને રાજ્યોમાંથી ભિખારીઓની ફૌજ ઉમટી પડે છે અને સવાબ હાસિલ કરવાના નેક ઈરાદાથી સૌ મુસ્લિમ બિરાદરો યથાશક્તિ ખૈરાત-…

ગાયત્રી શકિત પીઠ- વાંકાનેર ખાતે ચૈત્રી નવરાત્રી ઉજવાશે

અનુષ્ઠાના માટે આવતા સાધકો માટે જપ કરવા તેમજ રહેવા-જમવા માટે નિઃશુકલ વ્યવસ્થનું આયોજન (લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર: તા. ૨૨-૩-૨૩ થી ૩૧-૩-૨૩ સુધીનું નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રી દરમ્યાન અનુષ્ઠાના માટે આવતા સાધકો માટે જપ કરવા તેમજ રહેવા-જમવા માટે નિઃશુકલ વ્યવસ્થા…

સદ્દગુરૂ આનંદ આશ્રમ ખાતે હરિચરણદાસજી મહારાજની પુણ્યતિથિથી ઉજવાશે

રકતદાન કેમ્પ, બટુકભોજન, હનુમાન ચાલીસા સમૂહપાઠ સહિતના કાર્યક્રમોનું શનિવારના આયોજન વાંકાનેર -રાજકોટ રોડ પર આવેલ સદ્દગુરૂ આનંદ આશ્રમ ખાતે આગામી તા.18ને શનિવારના રોજ બ્રહ્મલક્ષ્મી સદ્દગુરૂદેવ સ્વામી હરીચરણદાસજી મહારાજની પ્રથમ પુણ્યતિથિ અનેકવિધ કાર્યો થકી આખો દિવસ ઉજવાશે, તેમાં વાંકાનેર ગાયત્રી શકિત…

23 કે 24 માર્ચે ચાંદ દેખાશે: માર્ચ મહિનામાં 31 વર્ષ પછી રમઝાન આવી રહ્યો છે

છેલ્લો રોઝા આ વર્ષે સૌથી લાંબો 14 કલાક 39 મિનિટનો રહેશે: ઈદ એપ્રિલના ચોથા સપ્તાહમાં 23 કે 24 માર્ચે ચાંદના દેખાવા સાથે રમઝાન માસની શરૂઆત થશે. રમઝાન માટેના કેલેન્ડર જારી કરવામાં આવ્યા છે અને મસ્જિદોમાં નમાજ પછી કેલેન્ડર આપવામાં આવી રહ્યા છે. આ…

તીથવા મુકામે એપ્રિલ માસમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે

હજનાળી વાળા ભાગવતાચાર્ય શાસ્ત્રીજી હિંમતભાઈ વિઠ્ઠલજી જોશી વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવશે સ્નેહ, શ્રધ્ધા, સમર્પણ અને શરણાગતીની ચાર દિશાઓ સમાવી પરમહંસોની સંહિતા સંદ્વય એટલે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ત્યારે આગામી તારીખ  ૦૭-૦૪-૨૦ર૩ શુક્રવારથી તારીખ ૧૩-૦૪-ર૦ર૩ ગુરૂવાર સુધી વાંકાનેર તાલુકાના તીથવા મુકામે માતંગી…

આજે પીર સૈયદ ઈન્તેખાબ આલમ બાવાનો બીજો શાનદાર ઉર્ષ ઉજવાશે

ઈશાની નમાઝ બાદ મહેફિલે સમા અ નો કાર્યક્રમ:દરગાહ કમિટી તરફથી જાહેર આમંત્રણ પાઠવાયું છે વાંકાનેર શહેર નજીક લીંબાળા ગામ પાસે નેશનલ હાઇવે પર આવેલ મુસ્લિમ સમાજના ધર્મગુરૂ અને આસ્થાના પ્રતિક સમા ઇન્તેખાબ આલમ બાબા સાહેબની દરગાહ ખાતે આજે બીજો ઉર્ષ…

હજના ઓન લાઈન ફોર્મ ભરવાની મુદ્દત 10 દિવસ લંબાવાઈ

હજ પઢવાની ચાહત રાખનારાઓ માટે ખુશખબરી છે કે અગાઉ ઓન લાઈન ફોર્મ પહોંચાડવાની મુદત 10 માર્ચ હતી તે 10 દિવસ લંબાવાઇને 20 માર્ચ કરવામાં આવી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!