કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ધાર્મિક

હજ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ દશમી માર્ચ

ગુજરાત રાજ્ય હજ સમિતિ, ગાંધીનગર દ્વારા એક પ્રેસનોટ મોકલાઈ છે જે મુજબ હજ કમિટી ઓફ ઇન્ડિયા, મુંબઇ દ્વારા સૂચના મળેલ છે કે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખની રાહ જોયા વગર ફોર્મ ઓનલાઇન સબમિટ કરી દેવું. આ વખતે સમય ઓછો હોવાને કારણે ફોર્મ…

ધમલપર ખાતે રણછોડદાસ બાપુની પુણ્યતિથિ ઉજવાશે

જોગજતી હનુમાનજી ગુફાની જગ્યામાં મારૂતી યજ્ઞ, સંતવાણી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે વાંકાનેર : વાંકાનેર તાલુકાના ધમલપર ખાતે રામ ટેકરીએ આવેલ જોગજતી હનુમાનજી ગુફાની જગ્યામાં ગુરુદેવ રણછોડદાસ બાપુની 37મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવનાર છે.  આગામી તારીખ 4 માર્ચ ને…

પાંચદ્વારકા: જામેઆ ફાતેમતુઝહરા લીલબનાત જશ્ને રિદાપોશી અને ખત્મે બુખારીનો આજે પ્રોગ્રામ

  વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામે જામેઆ ફાતેમતુઝહરા લીલબનાત મદરેસામાં રિદાપોશી અને ખત્મે બુખારીના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૭ બચ્ચીઓને આલમીય્યતની સનદ અને રિદાપોશી કરવામાં આવશે. પ્રોગામની વિગત સાથેના પેમ્પલેટમાં આપેલ છે.  પ્રોગ્રામ NB ચેનલ પરથી 10-30 થી લાઈવ થશે.

બીજી માર્ચના 25 વારિયા (ઊંડા માર્ગ) ગેબનશા પીરનો ઉર્ષ મુબારક

સરફરાઝ રાઝા (દરબારી કવ્વાલ) નો રાત્રે દશ વાગે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે વાંકાનેર: અહીંના રાજકોટ રોડ પર 25 વારિયા, ગેબી સોસાયટીમાં આવેલ હઝરત ગેબનશા પીર (રહેમતુલ્લાહ અલયહે) નો ઉર્ષ મુબારક આગામી બીજી માર્ચ ચાંદ નવ ગુરુવારના રોજ ઉજવાશે. તે…

શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા

વાંકાનેરમાં વર્ષો પુરાણી પૌરાણિક પૂજ્ય શ્રી મુનિબાવાની જગ્યા શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે આજરોજ તા, ૧૭ મીના શુક્રવારના રોજ શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરના મહંત ૫ પૂજ્ય સદગુરૂદેવશ્રી રામકિશોરદાસજીબાપુની ( ૧૫ મી પુણ્યતિથિ ) નિમિત્તે સવારે ૯ : ૨૦ કલાકે ૫…

શિવરાત્રી પર્વે નિમિતે અનેરું આયોજન

પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય દ્વારા મહા શિવરાત્રી પર્વ નિમિતે આયોજન કરવામાં આવ્યું છે વાંકાનેરમાં પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય દ્વારા મહા શિવરાત્રી પર્વ નિમિતે શિવ અવતરણથી સ્વર્ણિમ ભારત ઉત્સવનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે 

વાંકાનેર શ્રી નાના જડેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો

મહાશિવરાત્રીની ભકિતભાવ પૂર્વક ઉજવણીનું અને  બપોરે મહાપ્રસાદ ( ફરાળ )નુ આયોજન વાંકાનેર : મોરબી તાલુકાના અને વાંકાનેરથી દસ કિલોમીટર દૂર સજનપરમાં આવેલ ” શ્રી નાના જડેશ્વર મહાદેવ મંદિર ” ખાતે શ્રી જડેશ્વર મહાદેવદાદાના પાવન સાનિધ્યમાં મહાશિવરાત્રીની ભકિતભાવ પૂર્વક ઉજવણી કરવામાં…

ભંગેશ્વર મંદિર પ્રવેશદ્વાર લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

        વાંકાનેરના તીથવા નજીક આવેલ ભંગેશ્વર મંદિર જવાના રસ્તે તેમજ જડેશ્વર રોડથી તીથવા જવાના રસ્તે બનાવેલા પ્રવેશદ્વારને ખુલો મુકવાના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અતિથિવિષેશ તરીકે ધારાસભ્ય જીતુ સોમાણી અને મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ઉપસ્થિત રહ્યા હતા. બન્ને…

સીંધાવદર શેરસીયા કુટુંબનો ઇતિહાસ-3

વાંકાનેરના રાજા પસંદ કરેલ ગામનું નામ પૂછવા આવવાના હતા, હવે જો ઘરે આવે અને ખબર પડે તો વારો ચડી જાય. રાજકોટ ઠાકોર છોડે જ નહીં. અને રાજ ડોસાજીને પણ જોખમ ઉભું થાય અભરામદાદા અને કડીવાર કુટુંબે પોતાના ખોરડાં બનાવવાનું શરૂ…

સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવનો ઇતિહાસ

વાંકાનેરથી પશ્ચિમ બાજુ દશ કિલોમીટર દૂર સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. તે મંદિરમાં જડેશ્વર દાદા સ્વયંભુ પ્રગટ થયા છે,  તેનો ઇતિહાસ જામ રાવળ સાથે સંકળાયેલો છે     વાંકાનેરથી પશ્ચિમ બાજુ દશ કિલોમીટર દૂર રતન ટેકરી ઉપર પાંચસો વર્ષ…

Content Copying Forbidden !!

error: Content is protected !!