વતનમાં જવા બાબતે પત્ની સાથે મનદુઃખ થતા આપઘાત
વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ એક કારખાનામાં યુવાને આપઘાત કરી લીધો છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ સનસાઈન સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના શ્રમિક યુવાન વિરાનકુમાર ઉર્ફે વિરુ લાલભાઈ કોલ ઉ.26નામના યુવાનને…