કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category અવસાન નોંધ

દિગ્વિજયનગરમાં ક્ષત્રિય આધેડનું અવસાન

દિગ્વિજયનગરમાં ક્ષત્રિય આધેડનું અવસાન

વાંકાનેર: રણજીતસિંહ જસુભા ઝાલા (ઉ. 67) મૂળ ગામ કોઠારીયા હાલ વાંકાનેર દિગ્વિજયનગર- જે કુમારપાલસિંહ અને જયપાલસિંહનાં પિતાશ્રીનું દુ:ખદ અવસાન થયેલ છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે, તેમનું બેસણું આવતા શનિવારે સાંજના 3 થી 6 વાગ્યે દિગ્વિજયનગર મેઈન રોડ, વાંકાનેર ખાતે…

મૂળ કેરાળાના વૃદ્ધનુ હાર્ટએટેક આવી જતા મૃત્યુ

ભાટીયા સોસાયટીમાં આઘેડનું હાર્ટ એટેકથી મૃત્યુ

વાંકાનેર : શહેરના વડીયા વિસ્તારમાં રહેતા મૂળ કેરાળા ગામના વતની ભગવાનભાઈ છગનભાઈ ગોલતર ઉ.65 ગત તા.5ના રોજ પોતાના ઘેર હતા ત્યારે હાર્ટએટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી…

દિગ્વિજયનગરના ખાનભાઈનું બેભાન થયા બાદ મોત

હરસની બીમારીથી કંટાળીને વૃદ્ધે ગળેફાંસો ખાધો

મૃતક પોલીસ ખાતાના કર્મચારી વાંકાનેર: અહીંના દિગ્વિજયનગર (પેડક) માં રહેતા બહાદુરખાન બુરહાનખાન પઠાણ (ઉ.વ. ૭૯) નામના વૃદ્ધ ગઇકાલે દુકાને બેઠેલા હતા, ત્યારે અચાનક તેમને શ્વાસ ચડી જતા બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર અર્થ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, ત્યાં…

ચંદ્રપુર ગામે વૃદ્ધને ઘેર હાર્ટએટેક આવતા મૃત્યુ

સદ્દગત વાંકાનેર પોસ્ટ ઓફિસમાં પોસ્ટ હેડ તરીકે સેવા બજાવતા હતા વાંકાનેર : તાલુકાના ચંદ્રપુર ગામે રહેતા મોહનભાઈ છગનભાઈ મકવાણા (ઉ.73) નામના વૃદ્ધને તેમના ઘેર ગઈકાલે સવારે હાર્ટએટેક આવી જતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું…

ભાયાતી જાંબુડીયાના રાજેન્દ્રસિંહ ગોહિલનું અવસાન

નગરપાલિકાના સદસ્યના બનેવી સાહેબ  ગુરુવારના સદગતનું બેસણું વાંકાનેર: તાલુકાના ભાયાતી જાંબુડીયા નિવાસી રાજેન્દ્રસિંહ સહદેવસિંહ ગોહિલ તે અર્જુનસિંહના જમાઈ, બ્રિજરાજસિંહ અને પ્રતિપાલસિંહના બનેવીનું તારીખ 24/08/2025 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું 28/08/2025 ને ગુરુવારના રોજ ભાયાતી જાંબુડીયા ખાતે સાંજે…

કોઠારીયાના શાહબુદ્દીનભાઈ શેરસીયાનો ઇન્તેકાલ

જે ચેન્નઈમાં ફેફસા ટ્રાન્સફરની સારવાર હેઠળ હતા હવે મદદની જરૂર નથી કોઠારીયા શેરસિયા પરિવારની યાદી અસ્સલામુ અલયકુમ !સલામ બાદ કહેતા દુઃખ અનુભવું છું કોઠારીયા ગામના શાહબુદ્દીનભાઈ જીવાભાઈ શેરસીયા જે ચેન્નઈમાં ફેફસા ટ્રાન્સફરની સારવાર હેઠળ હતા તે અલ્લાહની રહેમત માં પહોંચી…

દિગ્વીજયનગરના ગુરુકૃપા પરિવારમાં દુઃખદ અવસાન

બેસણું તા.૧૨-૦૬-૨૦૨૫, ગુરૂવારના સ્વ.મંછાબા અજીતસિંહ જાડેજા સ્વ. તા.૧૦-૦૬-૨૦૨૫, સંવત ૨૦૮૧ જેઠસુદ – પૂનમ ને મંગળવાર દિલગીરી સાથ જણાવવાનું કે તા.૧૦-૦૬-૨૦૨૫, મંગળવાર ના રોજ અમારા નાનાભાઇશ્રી અજીતસિંહ ચંદુભા જાડેજાના ધર્મ પત્ની સ્વ. મંછાબા અજીતસિંહ જાડેજા રામચરણ પામેલ છે. પરિવાર જેમનું મંદિર…

સણોસરાના હાજીભાઈ સર્કલનો લાલપરમાં ઈંતેકાલ

વાંકાનેર: તાલુકાના મોમીન સમાજના પ્રથમ તલાટી અને હાજીભાઇ સર્કલ તરીકે ઓળખાતા શેરસિયા હાજીભાઈ અલીભાઈનો આજે લાલપર મુકામે ઈંતેકાલ થયો છે. અલ્લાહ પાક એમને જન્નત નસીબ ફરમાવે (આમીન) એમની દફનવિધિ આજે જોહર બાદ સણોસરા (તા: રાજકોટ) મુકામે રાખેલ છે અને જિયારત…

પીપળીયા રાજ: 103 વર્ષની વયે અવસાન

વાંકાનેર: પીપળીયા રાજ ગામના પૂર્વ સરપંચ શેરસીયા હુસેનભાઈ વલીભાઈ (95861 52058) ના અમ્મીજાન અને તાલુકા પંચાયતના પીપળીયા રાજ સીટના સદસ્ય શેરસીયા અમીનાબેન હુસેનભાઈના સાસુનું ગઈ કાલે બપોરના સાડા ત્રણ વાગ્યાની આસપાસ 103 વર્ષની વયે અવસાન થયેલ છે. મરહુમાને અલ્લાહ પાક…

પાલિકા પૂર્વ પ્રમુખ વજુભા ઝાલાનું અવસાન: આવતી કાલે બેસણું

વાંકાનેર: અહીંના રાજપુત સમાજના પ્રમુખ તેમજ વાંકાનેર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ઉદ્યોગપતિ વજુભા સજુભા ઝાલા 84 વર્ષની વયે ટુકી બીમારી બાદ વસંત પંચમીના પાવન દિનની પૂર્વ સંધ્યાએ અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ વર્ષોથી રાજપુત સમાજના પ્રમુખ અને જીવનભર સમાજ સેવાના…

Content Copying Forbidden !!

error: Content is protected !!