કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category માહિતી

પોલીસ વિભાગમાં આ રીતે મળે છે રેન્ક

સૌથી ઉપરનો હોદ્દો કયો કહેવાય? પોલીસ વિભાગના અધિકારીઓને અલગ-અલગ રેન્ક આપવામાં આવે છે. પોલીસ દળમાં ચોક્કસ લેવલથી ઉપરની તમામ જગ્યાઓ IPS અધિકારીઓ દ્વારા મેનેજ કરવામાં આવે છે. દેશમાં પોલીસ દળની બે સિસ્ટમ છે. રાજ્યોનો પોલીસ વિભાગ રાજ્ય સરકારના ગૃહ મંત્રાલય…

પોલ્ટ્રી ફાર્મ કેવી રીતે ખોલવું- કેટલો ખર્ચ ?

બિઝનેસ લોન બેંકો અને NBFC આપે છે 1000 પક્ષીઓ માટે ઓછામાં ઓછી 500 ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ ધંધો કોઈ પણ હોય, નફો હોવો જોઈએ. મરઘાં ઉછેરનો વ્યવસાય પણ આવો જ એક વ્યવસાય છે. જો તમને આ વ્યવસાયમાં રસ હોય…

2014 માં ચૌધરી પરિવારના 290 ઘર હતા

ચૌધરી પરિવાર નીચે ચૌધરી પરિવારના ગામોના નામ, કુલ પુરુષ વસ્તી, કુલ સ્ત્રી વસ્તી, બંને જાતી મળીને વસ્તી અને કુલ ઘરની સંખ્યા આપેલ છે. આમાં વાંકાનેર, મોરબી અને રાજકોટ વસતા ચૌધરી પરિવારને પણ આવરી લેવામાં આવેલ છે. ઘરની સંખ્યા ધ્યાને લઈને…

જાણો PM મોદીનો ફોન નંબર- ઈમેલ એડ્રેસ

પીએમ મોદી સાથે કઈ રીતે થઈ શકે છે સીધો સંપર્ક? નમો એપ પર નવ પ્રકારની સેવા મળે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના તે લોકોમાં સામેલ છે જેને કરોડો લોકો ફોલો કરે છે. PM મોદી, અત્યારે દેશમાં કોઈ સેલિબ્રિટીથી ઓછા નથી.…

ICICI બેંક (ઢુવા)ના આસી. મેનેજરને હાર્ટ એટેક

નવાપરામાં યુવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત મોરબીના રવાપર રોડ ઉપર આવેલ આઈસીઆઈસીઆઈ બેંકમાં કામ સબબ આવેલા ઢુવા બ્રાન્ચના આસિસ્ટન્ટ મેનેજરને ત્યાં હાર્ટ એટેક આવ્યો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા જો કે, સારવાર દરમિયાન તેનું…

ફિંગરપ્રિન્ટ, તેના પ્રકારો અને કાર્ય પદ્ધતિ

બધા મનુષ્યો પાસે માત્ર 3 પ્રકારની ફિંગરપ્રિન્ટ પેટર્ન હોય છે છેલ્લા 6 થી 7 વર્ષોમાં ટેક્નોલોજીએ ઘણી પ્રગતિ કરી છે. થોડા વર્ષો પહેલા સુધી, ફિંગરપ્રિન્ટ સેન્સર ખૂબ લોકપ્રિય હતું. સ્માર્ટફોન કંપનીઓ જ્યારે નવો ફોન લોન્ચ કરતી હતી ત્યારે પણ તેઓ…

વાંકાનેરના કાંતિભાઈ ભાટિયાનું અવસાન

આજે લોહાણા મહાજન વાડી ખાતે બેસણું વાંકાનેર: વાંકાનેરના જાણીતા ડેવલોપર અને સામાજિક અગ્રણી કાંતિભાઈ ભાટિયાનું તારીખ 28/ 8 / 2023 ને સોમવારે અવસાન થયેલ છે, તેમનું બેસવું આજે તારીખ 31/ 8 /2023 ના રોજ રાખવામાં આવેલ છે. વાંકાનેર નિવાસી કાંતીલાલ…

અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના

વાર્ષિક માત્ર 499 રૂપિયામાં 10 લાખનો દુર્ઘટના વીમો મળે છે પોસ્ટ ઓફિસનો સંપર્ક કરો વાંકાનેર: અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના એક એવી યોજના છે જે એક જ વીમા રકમ હેઠળ ઘણા લાભો આપે છે. શ્રમ કરતા શ્રમિકો માટે આકસ્મિક…

કાળા ફોતરા વાળી ડુંગળી ખાવાથી થતું નુકશાન

ભૂલથી પણ અડતા નહીં: ઝેર જેવું કરે છે કામ ડુંગળી રસોઇનો સ્વાદ વધારવાનું કામ કરે છે. ડુંગળીમાં રહેલાં ગુણો હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. બિરયાનીથી લઇને બીજી અનેક વસ્તુઓમાં ડુંગળીનો ઉપયોગ થતો હોય છે. ડુંગળીનું શાક ખાવાની પણ મજા…

શું ગરોળી માણસને કરડે તો ઝેર ચઢે?

જાણી લો કામની છે માહિતી ગરોળી 10 થી 20 વર્ષ સુધી જીવી શકે છે શું તમે જાણો છો જ્યારે ગરોળી કરડે છે ત્યારે શું થાય છે? જો તમે નથી જાણતા કે તેના કરડવાથી શરીર પર કેટલો ખતરો હોઈ શકે છે,…

Content Copying Forbidden !!

error: Content is protected !!