કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category માહિતી

જો અચાનક દીપડો સામે આવી જાય તો શું કરવું?

આંખમાં આંખ નાખી જોશો નહીં અને પીઠ દેખાડી ભાગશો નહી  દીપડો મજબૂત શિકારી છે. ઝડપી છે. તેને ગુપ્ત અને એકાંત ગમે છે. છદ્માવરણમાં (છેતરવામાં) હોંશિયાર છે. પૂંછડીનો ઉપયોગ સંતુલન માટે કરે છે. મુખ્ય માંસાહારી છે. નિશાચર પ્રાણી છે. રાત્રિનો ખેલાડી છે. તેમની મોટી આંખો તેમને…

આયુષ્યમાન ભારત યોજનામાં અપાય છે મફત સારવાર

પાંચ લાખ સુધીની અપાતી મફત સારવાર અને બીજી વિગતો વિશે જાણો  ભારત સરકારનાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન તરીકે શરું કરવામાં આવેલ આ યોજના આયુષ્યમાન ભારતનું સંચાલન રાષ્ટ્રીય સ્તરે નેશનલ હેલ્થ એજન્સી અને રાજ્ય સ્તરે…

સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ રાજેશભાઈ દોશીનું અવસાન

રાજેશભાઈ ભોગીલાલ દોશીનું તા: 16 ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા: 18-1-2023 ના અપાસરા શેરીમાં સવારે 10 વાગે રાખેલ છે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે. તેઓશ્રી વાંકાનેર સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ હતા.

કુંવરબાઈનું મામેરું યોજના 2023 નવી વિગતો સાથે… 

કુંવરબાઈનું મામેરું યોજના 2023 : સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે ખર્ચામાં મદદરૂપ થવા માટે (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે, જયારેે આ તારીખ પહેલા લગ્ન કરનાર…

દીકરીને મળશે એક લાખ તેતાલીસ હજાર રૂપિયા

દીકરીના તમામ દસ્તાવેજો આંગણવાડી કાર્યકરને જમા કરાવવાના રહેશે         નવા ભારતના નિર્માણમાં મહિલાઓનો સહયોગ પણ જરૂરી છે. આવી સ્થિતિમાં, સરકાર તમારી પુત્રીના શિક્ષણ માટે ઘણી યોજનાઓ ચલાવે છે. તેવી જ રીતે, આ યોજના હેઠળ, સરકાર દ્વારા તમારી પુત્રીને 1 લાખ…

જીએસટી નંબર શું છે?

જીએસટી નંબર માટે કેવી રીતે અરજી કરવી?                 જીએસટી (ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ) એ એક સામાન્ય પરોક્ષ કર છે જેનો ભારતમાં અસંખ્ય પરોક્ષ કરવેરા દ્વારા બદલવામાં આવે છે. આ અધિનિયમ ભારતમાં 1 જુલાઈ, 2017 ના રોજ અમલમાં આવ્યો. આ નિયમો…

ખેતી પાકને રખડતા પશુઓ દ્વારા થતા નુકસાનથી બચવા બાયો-લિક્વિડ સ્પ્રે ખૂબ જ મદદરૂપ

આર્થિક રીતે થતા નુકસાનથી બચવા વાયર લગાવવા પર પ્રતિબંધ છે, આ માટે સજા પણ આપી શકાય છે         ખેતી પાકને સૌથી વધારે નુકસાન રખડતા પશુઓ દ્વારા થતું હોય છે. રખડતા ઘેટાં-બકરા, જંગલી નીલગાય, ભૂંડ જેવા પશુઓ ખેતીનાપાકને આરોગી જતા હોય…

ગુજરાતના ધારાસભ્યોનો મહિને 1.16 લાખ રૂપિયાનો પગાર છે

ઉપરાંત ધારાસભ્યોને મોંઘવારી , અન્ય ભથ્થું, ટેલિફોન, પોસ્ટલ અને સ્ટેશનરી, અંગત સહાયક ભથ્થું, દૈનિક ભથ્થું, મુસાફરી ભથ્થું, આવાસ સુવિધાઓ, તબીબી સુવિધાઓ, રેલવે રિઝર્વેશન કાઉન્ટર સુવિધાઓ અને મુદ્દત બાદ પેન્સન મેળવવા હક્કદાર છે         પગાર: ગુજરાત રાજ્યની વિધાનસભામાં સર્વસંમતિથી એક બિલ…

૭/૧ર પત્રકમાં કઇ માહિતી સમાયેલી હોય છે

દરેક જમીનધારકોએ ખાસ જાણી લેવા જેવી વિગતો ૭/૧ર એટલે કે રેકર્ડ માટે નકકી કરેલા કુલ ૧૮ પત્રકો પૈકી પત્રક નં. ૭ અને પત્રક નં. ૧ર એમ બે પત્રકોને સંકલિત કરીને બનાવવામાં આવેલ એક પત્રક તેને ૭/૧ર કહે છે. પત્રક નં.…

મુખ્ય ત્રણ ઉમેદવારોને વાંકાનેર ધારાસભા વિસ્તારના ગામ દીઠ મળેલ મતો

વાંકાનેર તાલુકાના સો ગામડા, વાંકાનેર શહેર અને કુવાડવા વિસ્તારના 50 ગામોના કુલ 306 બુથમાં મુખ્ય ત્રણ ઉમેદવારોને મળેલા મતની વિગત નીચે મુજબ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!