કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category માહિતી

વાંકાનેર શહેર અને તાલુકાના કયા ગામડામાં કયા ઉમેદવાર ને કેટલા મત મળેલા?

વાંકાનેર તાલુકાના સો ગામડા અને વાંકાનેર શહેર સહિત 192 બુથમાં જે જે ઉમેદવારને જેટલા મત મળેલા તેની યાદી નીચે મુજબ છે

હવે વાંકાનેર પોલીસ સ્ટેશનમાં ઘરબેઠા પણ ફરિયાદ નોંધાવી શકો છો

ઓન-લાઇન અરજી કર્યા બાદ માત્ર અરજી રૂબરૂ લેવા માટે બેથી ત્રણ દિવસ પછી આવવાનું રહેશે         અત્યારે ડિજિટલ યુગ છે ત્યારે ફરિયાદ કરવા માટે પણ ગુજરાત સરકારે સગવડતા આપેલ છે. પોલીસ ખાતાના ધક્કા ખાવાથી લોકો બચી શકે છે. પોલીસ રિપોર્ટ…

અવસાન નોંધ

મૂળ રંગપર (બેલા) ના રહીશ અને હાલમાં પ્રતાપ રોડ એસબીઆઈ બેન્ક સામે સઁઘવી શેરી સામે રહેતા અનિરૂધ્ધસિંહ સજ્જનસિંહ ઝાલાના સુપુત્ર સ્વ. સાગરસિંહનું તારીખ 3-12-2022 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. પ્રભુ તેના આત્માને શાંતિ અર્પે.

ભારતીય બંધારણ અને મિલ્કતનો કાયદો

સને 1978ના બંધારણના 44મા સુધારાથી મિલકત ધરાવવાના હકને મૂળભૂત હકોની યાદીમાંથી દૂર કરવામાં આવ્યો છે       ભારતીય બંધારણ અને મિલકત : સ્વાધીનતા પછી સને 1949માં માન્ય કરાયેલ ભારતીય બંધારણમાં ભારતની પ્રજાને જે મૂળભૂત હકો બક્ષવામાં આવ્યા તેમાં મિલકત ધરાવવાનો હક પણ…

બનાવટી પત્ર ખોટો હોઈ કોઈએ ધ્યાને લેવા નહીં

જિલ્લા પોલીસની અપીલ         મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા બહાર પડેલ સૂચના મુજબ ઈવીએમ મશીન રાખવામાં આવેલ મતદાન મથકોથી 200 મિટર વિસ્તાર સુધી ઈન્ટરનેટ સુવિધા બંધ કરવી, ઈવીએમ વોટ બોક્સ જમા કરાવવાના છે, ત્યાંથી 500 મિટર વિસ્તાર સુધી  ઈન્ટરનેટ સુવિધા…

કોઠારીયામાં મહિલાનો આપઘાત

વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામમાં ત્રણ વર્ષ અગાઉ લગ્ન થયેલ ૨૩ વર્ષના ચકુબેન કનકભાઈ કોબીયાએ અગમ્ય  કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા અપમૃત્યુ નીપજ્યું છે. પોલીસ તપાસ ચાલુ છે અવસાન નોંધ જીનપરાના  લીલાવંતીબેન કુરજીભાઈ ઉમરાણીયા (ઉમ્મર વરસ-55) નું તા: 12-11-2022 ના રોજ…

Content Copying Forbidden !!

error: Content is protected !!