નાણા ધીરધાર કેસમાં જામીન અરજી મંજુર
વાંકાનેર તાલુકાના નાણા ધીરધારના કેસમાં ચાર્જશીટ બાદ આરોપીની જામીન અરજી મંજુર કરી હતી.જેમાં વકીલ તરીકે એચ આર નાયક રોકાયેલા હતા. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ફરીયાદી ગેલાભાઈ વિનુભાઈ સાપરાએ આરોપીઓ વિરુધ્ધ નાણાં ધીરધાર, ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી અને…