ભાટિયા સોસાયટીના યુવાન સાથે થયો અકસ્માત
વાંકાનેર: મોરબીના જેતપર-પીપળી રોડ ઉપર આવેલ નાયરાના પેટ્રોલ પંપ પાસે કોઈ વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જે બનાવમાં એક યુવાન હાલ હોસ્પિટલમાં સારવારમાં છે. જણાવા મળ્યા મુજબ ઇજાગ્રસ્ત હાલતમાં રોહિતભાઈ ભીખાભાઈ તન્ના (ઉંમર ૩૩) રહે. ભાટિયા સોસાયટી વાંકાનેર વાળાને મોરબીની આયુષ…