કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category મોરબી

આંગણવાડી કાર્યકર-તેડાગરની ભરતી શરૂ

તા.૩૦/૧૧/૨૦૨૩ ઓનલાઈન અરજી કરી શકાશે વાંકાનેર: મોરબી જિલ્લાના આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી કાર્યકર-તેડાગરની ખાલી જગ્યા માટે મહિલા ઉમેદવારો તા. ૩૦/૧૧ સુધી ઓનલાઈન અરજી કરી ભરતી પ્રક્રિયામાં પોતાનું નામ નોંધાવી શકશે. મોરબી જિલ્લામાં આંગણવાડી કાર્યકર- તેડાગરની પસંદગી માટે ઓનલાઈન ભરતી પ્રક્રિયા શરૂ…

હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદ

ટ્રક ચાલકની લોખંડનો પાઇપ મારી હત્યા કરી હતી મોરબી : વાંકાનેરમાં વર્ષ 2020મા મૂળ ઈન્દોર મધ્યપ્રદેશના વતની ટ્રક ચાલકને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી લોખંડનો પાઇપ મારી હત્યા કરી નાખવાના બનાવમાં નામદાર મોરબી અદાલતે આરોપીને આજીવન કેદની સજા ફટકારી રૂપિયા 10…

વાંકાનેર નાયબ મામલતદાર હવે મામલતદાર

રાજ્ય સરકારે લોકસભા ચૂંટણી પૂર્વે પ્રમોશન ઓર્ડર કાઢ્યા રાજ્ય સરકાર દ્વારા લોકસભા ચૂંટણી પૂર્વે નાયબ મામલતદાર સંવર્ગમાં બઢતી બદલીનો ઘાણવો કાઢ્યો છે જે અન્વયે વાંકાનેર પ્રાંત કચેરીમાં નાયબ મામલતદારને પ્રમોશન આપી જામનગર કલેકટર કચેરીમાં મામલતદાર તરીકે મુકવામાં આવ્યા છે તો…

મહિલા પહેલા માળેથી નીચે પટકાઈ

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ પાસે આવેલ રોસાટા કંપનીમાં રહેતી અને ત્યાં મજૂરી કામ કરતી એક મહિલાને ઇજા થઇ છે. જાણવા મળ્યા મુજબ રાતાવિરડા ગામ પાસે રોશનીબેન અક્ષયભાઈ પાતી (૨૬) નામની મહિલા પહેલા માળેથી નીચે પટકાતાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ…

ચેતજો: કથિત લોન અપાવનારાની છેતરપિંડીથી

મોરબી ખાતે કાર્યરત શિવાંસ માઈનકેમ નામની કંપનીએ લોન પ્રાપ્ત કરવા જન લોન કેન્દ્રના બે ભાગીદારોને એડવાન્સમાં રકમ ચૂકવી હતી. પરંતુ બંને ભાગીદારોએ પૈસા પડાવી લીધા છતાં લોન કરાવી ન આપી. જયારે નાણાં પરત આપવાની વાત આવી ત્યારે પણ બંને આરોપીઓ…

જિલ્લામાં 27મીથી મતદારયાદી સુધારણા કાર્યક્રમ

26મી ડિસેમ્બર સુધીમાં યાદી સંપૂર્ણ કરી લેવાશે મોરબી : ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ ૧/૧/૨૦૨૪ની લાયકાતના સંદર્ભે ફોટાવાળી મતદારયાદી સુધારણા કાર્યક્રમ અન્વયે ૨૭/૧૦/૨૦૨૩ ના રોજ સંકલિત મતદારયાદીના મુસદ્દાની પ્રસિદ્ધિ કરવામાં આવશે. આ મતદારયાદીમાં ૨૭/૧૦/૨૦૨૩ થી ૯/૧૨/૨૦૨૩ સુધી હક્ક-દાવા વાંધા…

જિલ્લામાં મહેસુલી તલાટીઓની બદલીના ઓર્ડર

ચૂંટણીને ધ્યાને લઇ 11 માં વાંકાનેરમાં બે પોસ્ટને અસર મોરબી : મોરબી જિલ્લામાં ક્લાર્ક અને મહેસુલી તલાટીઓને નાયબ મામલતદારના પ્રમોશન મળ્યા બાદ ચૂંટણી કામગીરી માટે ક્લાર્કની મહત્વપૂર્ણ જગ્યાઓ ખાલી હોય જિલ્લા કલેકટર દ્વારા 11 મહેસુલી તલાટીઓની બદલીના ઓર્ડર કર્યા છે.…

જિલ્લા કક્ષાના કલા ઉત્સવમાં વિદ્યાર્થીની વિજેતા

વણઝારા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીનું ચિત્ર સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન વાંકાનેર: જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરીત જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ આયોજિત તથા બીઆરસી ટંકારા સંચાલિત મોરબી જિલ્લા કક્ષા કલા ઉત્સવ 2023 નું આયોજન તા.17/10/2023 ના રોજ કરવામાં આવ્યું હતું. કલા ઉત્સવમાં ચિત્ર,બાળકવિ,…

સાંસદ મોહન કુંડારીયાનું પતુ કપાશે?

ભાજપના પ્રદેશ પ્રમુખે C. R. પાટીલે આપ્યા સંકેત લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના જ મહિનાઓ બાકી રહ્યા છે, ત્યારે આજે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ રાજકોટના ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીના જન્મદિવસ નિમિત્તે આયોજિત મહા રક્તદાન કેમ્પમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. તે…

૧૫ ઓક્ટોબરથી સ્વચ્છતા ઝુંબેશનો પ્રારંભ

સ્વચ્છતા એજ સેવા અભિયાન બે માસ ચાલશે: કલેક્ટર બસસ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, કોર્ટ સંકુલ‚ પોલીસ વિભાગ, મામતલદાર, અલગ-અલગ કચેરીઓ, જાહેર ટોયલેટ, નદી પટમાં સફાઇ કરાશે વાંકાનેર: ૧૫ ઓકટોબરથી આગામી ૨ માસ સુધી ગુજરાતને સ્વચ્છ અને રળિયામણું બનવવાના હેતુથી સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા…

Content Copying Forbidden !!

error: Content is protected !!