કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category મોરબી

ત્રણ પોલીસકર્મીની બદલી: બોગસ ટોલનાકા પ્રકરણ?

વાંકાનેર : વાંકાનેરના ત્રણ પોલીસકર્મીની બદલી કરવામાં આવી છે. ત્રણેય પોલીસકર્મીઓને અલગ અલગ અન્ય તાલુકાની જગ્યાઓ ઉપર મુકવામાં આવ્યા છે. આ ત્રણેય પોલીસકર્મીઓને રાજ્યભરમાં ગાજેલા બોગસ ટોલનાકા પ્રકરણ નડી ગયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પોલીસ અધિક્ષક દ્વારા જાહેર કરાયેલ ઓર્ડરમાં…

વાંકાનેર – મોરબી ડેમુ ટ્રેન છ દિવસ માટે રદ્દ

તા.1 જાન્યુઆરીથી 6 જાન્યુઆરી સુધી મોરબી સ્ટેશન ખાતે વિવિધ કામને કારણે રેલ ટ્રાફિકને અસર વાંકાનેર : રાજકોટ ડિવિઝનના મોરબી રેલવે સ્ટેશન પર 17 ડિસેમ્બર, 2023 થી 22 દિવસ માટે યાર્ડ રીમોડેલિંગ અને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકીંગની કામગીરી હાથ ધરવામાં આવશે, જેના કારણે…

અપહરણ-પોકસોમાં આરોપીના શરતી જામીન મંજૂર

દારૂ અંગેના ગુન્હા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ આઈ.પી.સી. કલમ ૩૬૩,૩૬૬,૩૭૬,૩૭૬ (૨) (જે) (એન) તથા પોકસો એકટની કલમ ૫ (એલ), ૬ અને પોકસો કેશ નં. ૪૪/૨૩ ના ગુન્હામાં આરોપીનો જામીન પર છુટકારો થયેલ છે આ કેસની મળતી માહિતી મુજબ…

જી.પંચાયતની સામાન્ય સભા ૨૮ ડીસેમ્બરે મળશે

સમિતિઓની રચનામાં વાંકાનેરને સ્થાન કેટલું મળશે? જીલ્લા પંચાયત મોરબીની સામાન્ય સભાની ખાસ બેઠક આગામી તા. ૨૮ ડીસેમ્બરને ગુરુવારના રોજ સવરે ૧૧ : ૩૦ કલાકે જીલ્લા પંચાયતના સભાખંડમાં મળશે જે સામાન્ય સભાની ખાસ બેઠકમાં ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા, ગત…

નકલી ટોલનાકા: આગોતરા જામીન અરજી રિજેક્ટ

મોરબી : વાંકાનેરના વઘાસિયા નજીક ચકચારી નકલી ટોલનાકા પ્રકરણમાં બે આરોપીઓએ નામદાર મોરબી કોર્ટના આગોતરા જામીન મેળવવા અરજી કરતા નામદાર કોર્ટે બન્ને આરોપીઓની જામીન અરજી રિજેક્ટ કરી હોવાનું જાણવા મળે છે. જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના વઘાસિયા નજીક ચકચારી નકલી…

કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત

માટેલ ઢુવા રોડ પર કારખાનમાં ઊંચાઈએથી પડી જતા શ્રમિકનું મોત વાંકાનેર: બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ બિહારના રહેવાસી અને હાલમાં વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકા પાસે બ્રોમો સિરામિક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા રતિલાલ રામનિવાસ યાદવ (૨૭) નામનો…

અમિત કોટેચા હત્યા કેસમાં પીપીની નિમણુંક

સ્પેશ્યલ પી.પી. તરીકે ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયાને નિયુક્ત કરાયા ગાળા ગાળી કરવાની ના પાડતા આરોપીઓને અમિતનું વલણ ગમ્યું ન હતું વાંકાનેરમાં થયેલા ચકચારી અમિત કોટેચા હત્યા કેસમાં ખાસ સરકારી વકીલની માંગ કરવામાં આવી હતી. જે અરજી સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા રાજકોટના…

મજુરોના મોબાઈલ ચોરનારને એલસીબી એ ઝડપ્યો

ઢુવા માટેલ રોડ ઉપર આવેલ કારખાનાની ઓરડીઓમાંથી ચોરાયેલા 12 મોબાઇલ જપ્ત મોરબી :મોરબી એલસીબીએ સર્કીટ હાઉસ સામેથી એક શખ્સને ચોરી તથા છળકપટથી મેળવેલ મોબાઇલ ફોન નંગ-૧૨ કિ.રૂ. ૮૧,૦૦૦/- તથા મો.સા. મળી કુલ રૂ. ૯૧,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી આગળની…

જિલ્લા દૂધ સંઘની માત્ર એક બેઠક પર ચૂંટણી

દશ બિનહરીફ: એકમાત્ર વાંકાનેર-૨ બેઠક પર બે ઉમેદવાર વાંકાનેર -1માં ભાવનાબેન ગોરધનભાઇ સરવૈયા બિનહરીફ જ્યારે વાંકાનેર-2માં જશુબેન કાળુભાઇ કાંકરેચા અને અમીનાબેન ઇસ્માઇલભાઈ પરાસરા વચ્ચે જંગ ગુજરાતમાં પ્રથમ અને એકમાત્ર મહિલાઓ સંચાલિત મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘની મુદત પૂરી થતાં…

સફાઈ કામદારોને આવાસ માટે સહાય મળશે

રૂ. ૧,૨૦,૦૦૦ નો ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના હેઠળ ફાયદો વાંકાનેર: રાજ્યના સફાઈ કામદારો તથા તેઓના આશ્રિતો માટે કે જેઓ ખુલ્લો પ્લોટ અથવા કાચું મકાન ધરાવતા હોય તેવા અરજદારોને પાકા આવાસ મળી રહે તે માટે રાજ્ય મા ડૉ.આંબેડકર સફાઈ…

Content Copying Forbidden !!

error: Content is protected !!