કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category મોરબી

ફિલ્મ પ્રેમ સગાઈનું પોસ્ટર કેસરીસિંહ દ્વારા લોન્ચ

સેવાભાવી ઘનશ્યામસિંહ ઝાલા નિર્મિત આ ફિલ્મની આવક વિકલાંગો માટે વાપરશે વાંકાનેર: નારાયણ સેવા સંસ્થા ઉદયપુર મોરબી રાજકોટ જિલ્લાના પ્રમુખ ઘનશ્યામસિંહ એસ.ઝાલા રંગપર તેમજ મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા અને હિમસન ફિલ્મ મોરબીના રામ મહેતા તેમજ રાજભા…

ગણેશ ઉત્સવ તેમજ વિસર્જન અંગે જાહેરનામું

મૂર્તિઓની બનાવટમાં પીઓપી, ભઠ્ઠીમાં સુકવેલી ચીકણી માટી, ઝેરી અને ઉતરતી કક્ષાના સિન્થેટિક રસાયણ કે કેમિકલ ડાયાયુક્ત રંગોની ઉપયોગ કરશો તો જપ્ત થશે મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન. કે. મુછાર દ્વારા જાહેરનામું બહાર પાડી મોરબીની હકુમત હેઠળ આવતા સમગ્ર વિસ્તારમાં નીચે…

જી.પંચા.ના પ્રમુખ હંસાબેન અને ઉપપ્રમુખ હીરાભાઈ

કારોબારી સમિતિ માટે પ્રવીણભાઈ સોનાગ્રાના નામ ઉપર પસંદગી મોરબી જિલ્લા પંચાયતમાં આગામી અઢી વર્ષ માટે નવા હોદેદારોની પસંદગીને આખરી મહોર મારવામાં આવી છે, ભાજપ મવડી મંડળ દ્વારા પ્રમુખ પદ માટે પીઢ અનુભવી મહિલા ઉમેદવાર હંસાબેન પારઘી, ઉપપ્રમુખ પદે હીરાભાઈ ટમારીયા…

નાના જડેશ્વરે સોમવારે ભવાઈનો કાર્યક્રમ

સરવડ ભવાઈ મંડળ આગામી 11 તારીખે ગૌશાળાના લાભાર્થે નાટક ભજવશે વાંકાનેર: હીરજી કેશવજી સરવડ ભવાઈ મંડળ આગામી 11 તારીખે નાના જડેશ્વર મહાદેવનાં સાનિધ્યમાં પરંપરાગત ગૌશાળાના લાભાર્થે નાટક ભજવશે. મોરબી જિલ્લાના નાના જડેશ્વર મુકામે દાદા સદાશિવ મહાદેવના પ્રાંગણમાં ગાયોના ઘાસચારાના લાભાર્થે…

જિલ્લા પંચાયતના પ્રમુખ,ઉપપ્રમુખ ચૂંટણી તેરે

વિકાસ કમિશનરે જાહેરનામું બહાર પાડયું જાહેરનામા મુજબ ઉમેદવારી પત્રો જિલ્લા પંચાયતના સેક્રેટરીને (તા.૧૨/૦૯/૨૦૨૩) તારીખે તેમની કચેરીમાં અથવા જો તેઓ અનિવાર્ય કારણસર ગેરહાજર હોય, તો સદરહુ કચેરીમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (પંચાયત) ને બેઠકની તારીખથી તુરત જ અગાઉની તારીખે એટલે કે,…

રેશનિંગના દુકાનદારોએ અનાજ ઉપાડવાનું બંધ કર્યું

દુકાનદારોના પડતર પ્રશ્નો ન ઉકેલતા ભરેલ પગલું મોરબી જીલ્લામાં આવેલ એફપીએસ એશો. દ્વારા અગાઉ આવેદન પત્ર આપીને પડતર પાર્ષનો ન ઉકેલાય તો ૧ ન સપ્ટેમ્બરથી રાશન કાર્ડ ધારકોને મળતો જથ્થો નહી ઉપાડે કે ઉતારે તેવી ચીમકી ઉચ્ચારી હતી જો કે…

તાલુકા પંચાયતના હોદા માટે ભાજપે સેન્સ લીધી

મોરબી જિલ્લા પંચાયત અને જિલ્લાની પાંચ તાલુકા પંચાયતમાં આગામી અઢી વર્ષની ટર્મના નવા પ્રમુખ માટે ભાજપ દ્વારા સેન્સ લેવામા આવી છે અને મોરબીના સર્કિટ હાઉસ ખાતે ભરત બોધરા સહિતના આગેવાનો દ્વારા સેન્સ લેવામાં આવી હતી. મોરબી જિલ્લા પંચાયત અને પાંચેય…

વાંકાનેર તાલુકામાં બે ટોલ પ્લાઝા શા માટે?

સંસદ સભ્યોને અર્પણ બે ટોલ પ્લાઝા વચ્ચે 60 કી.મી.ના અંતરનો નિયમ છતાંય વઘાસીયા ખાતે ટોલ પ્લાઝા કેમ? નિયમ મુજબ વઘાસિયાને બદલે મોરબીથી 3 કી.મી. દૂર માળિયા મિયાણા રોડ પર હોવું જોઈએ …તો વાંકાનેરવાસીઓના હજારો રૂપિયા બચશે   વાંકાનેર તાલુકાના વઘાસીયા…

જિલ્લામાં અધિકારીઓ ગામોની સમસ્યાઓ જાણશે

ડી.ડી.ઓ. જિલ્લા પંચાયતના અધિકારીઓની ૨૪ ટીમો બનાવશે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી શાળા, મધ્યાહન ભોજન વગેરે યોજનાઓનું અમલીકરણ તપાસશે વાંકાનેર: છેલ્લા ઘણા સમયથી સમગ્ર મોરબી જિલ્લામાં નાગરિકો રોડ-રસ્તા સહિતની સમસ્યાઓ રજૂ કરી રહ્યા હતા અને તેનું કોઈ સચોટ નિરાકરણ ન થતું…

જડેશ્વર મેળાનો શુભારંભ કરાવતા કૃષિમંત્રીશ્રી

જડેશ્વર મંદિર ખાતે “મન કી બાત” નો કાર્યક્રમ નિહાળ્યો મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના જડેશ્વર ખાતે આવેલા જડેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલે ભાતીગળ મેળાનો શુભારંભ કરાવ્યો હતો. આ…

Content Copying Forbidden !!

error: Content is protected !!