કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category મોરબી

તલાટીઓનું બદલી પ્રકરણ: કોકડુ ગુંચવાયું

મોરબી જિલ્લામાં નાયબ મામલતદાર, ક્લાર્ક અને રેવન્યુ તલાટીની બદલીનું કોકડું ગૂંચવાયું હતું. જોકે હવે રેવન્યુ તલાટીનો જે ઓર્ડર કરવામાં આવ્યો હતો, તે 66 તલાટીઓને તેઓની જગ્યા ઉપરથી છૂટા કરીને નવી જગ્યા ઉપર તાત્કાલિક હાજર કરી દેવામાં આવ્યા છે. હજુ રેવન્યુ…

કારખાનાનાં બીજા માળેથી બાળક નીચે પટકાયો

ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં સારવારમાં વાંકાનેર: હાઇવે ઉપર આવેલ ઢુવા પાસે કારખાનામાં બીજા મળેથી નીચે પટકાતા ઇજા પામેલ બાળકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી…

ફાયર કલે/ રેતીની ખનીજ ચોરી કરતા ત્રણ વાહનો સિઝ

ખાણ ખનીજ વિભાગ દ્વારા થયેલ કામગીરીથી ખનીજ ચોરોમા ફફડાટ વાંકાનેર : મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા આજે વાંકાનેર નજીકથી ફાયર કલે અને રેતીની ખનીજ ચોરી કરતા એક કરોડની કિંમતના ત્રણ વાહનો સિઝ કરી દેવામાં આવતા ખનીજ ચોરોમાં ફફડાટ મચી જવા…

મોરબી જિલ્લામાં નાયબ મામલતદાર- ક્લાર્કની બદલી

18 નાયબ મામલતદાર અને 24 કલાર્કની બદલીઓ એચ.એમ પરમારની વાંકાનેર સર્કલ, આર.એલ. ઝાલાની વાંકાનેર સર્કલ, જી.એસ. જાડેજાની મોરબી પ્રાંત, એમ. જે. પટેલની મોરબી પુરવઠામાં બદલી મોરબી : મોરબી જિલ્લા કલેક્ટરે લાંબા સમય પછી સ્ટાફની બદલીનો ગંજીપો ચિપ્યો છે અને મોરબી…

વાંકાનેરના ૧૪૭ ને મળી ટ્રેક્ટર ખરીદીમાં સહાય

મોરબી જિલ્લાને એજીઆર-૫૦ ટ્રેક્ટર સહાય યોજના હેઠળ ૧૭૧૦ લાભાર્થી ખેડુતોનો લક્ષ્યાંક વાંકાનેર: મોરબી જિલ્લાના ખેડૂતો રાજ્ય સરકારની કલ્યાણકારી કૃષિ યોજનામાં ટ્રેક્ટર ખરીદવા મળતી સહાયનો લાભ લઈ રહ્યા છે. ગત વર્ષ ૨૦૨૨-૨૩ માં મોરબી જિલ્લાના કુલ ૭૩૬ ખેડૂતોને રૂ.૩૭૦.૫૦ લાખની એ.જી.આર.…

મોરબી જીલ્લા ભાજપની નવી ટીમની રચના

વાંકાનેરના છ કાર્યકરોનો સમાવેશ પ્રદેશ ભાજપ અધ્યક્ષ, સંગઠન મહામંત્રી, પ્રદેશ મહામંત્રી અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી વિનોદભાઈ ચાવડા, જીલ્લા પ્રભારી સાથે ચર્ચ કરી જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી દ્વારા મોરબી જીલ્લા સંગઠનના પદાધિકારીઓની નિમણુક કરવામાં આવી છે. જેમાં મોરબી જીલ્લા ભાજપના…

વાંકાનેર તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ પડયો

નુકશાનીની કોઈ ખબર મળેલ નથી વાંકાનેર તાલુકામાં મોટાભાગના વિસ્તારોમાં ગઈ કાલે સવારે 7 થી રાત્રે 10 વાગ્યા સુધી મેઘરાજાએ હેત વરસાવ્યું છે. સરકારી ચોપડે 1 ઇંચ જેટલો (25 mm) વરસાદ પડયો છે. મોરબી જિલ્લાના અન્ય તાલુકાની વાત કરીએ તો હળવદ…

રાજ્ય કારોબારીમાં શિક્ષકોના ચોવીસ પ્રશ્નો રજુ

ગાંધીનગરની રાજ્ય કારોબારીમાં મોરબી જિલ્લાના જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિતના પ્રશ્નો રજુ કરાયા ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે યોજાયેલી રાજ્ય કારોબારીમાં મોરબી જિલ્લાના શિક્ષકોના નીચે મુજબના 24 જેટલા પ્રશ્નો રજૂ કરાયા હતા. (1)જૂની પેન્શન યોજના (OPS) લાગુ કરવા બાબત,…

જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષામાં જિલ્લામાં ત્રીજા ક્રમે

કાશીપર પ્રા. શાળાનો ધોરીયા ઋત્વિક જિલ્લામાં ત્રીજા ક્રમે ઉત્તીર્ણ થતા આનંદ વાંકાનેર તાલુકાના શ્રી કાશીપર પ્રા. શાળાના વિદ્યાર્થીએ જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષામાં ફરી એક વાર શાળાનું ગૌરવ વધારેલ છે. ધોરીયા ઋત્વિક દિનેશભાઇએ જવાહર નવોદય વિદ્યાલયની વર્ષ: 2023/24 ની પરીક્ષામાં કોઈ…

કારખાનામાં સાપ કરડી જતા યુવાન સારવારમાં

વાંકાનેર તાલુકાના લાકડધાર રોડ ઉપર આવેલ સદભાવ સીરામીકની અંદર કામ દરમિયાન એક યુવાનને સાપ કરડી જતા દવાખાનામાં દાખલ થયો છે. જાણવા મળ્યા મુજબ વિક્રમ અર્જુન બેંગરા નામના યુવાનને સાપ કરડી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ…

Content Copying Forbidden !!

error: Content is protected !!