કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category મોરબી

ખોટું સોલવંશી જામીન રજૂ કરવાના ગુનામાં ધરપકડ

વાંકાનેર સીટી પોલીસે હિટાચી મશીન કબ્જે કરેલ હતું મોરબી:વાંકાનેરમાં કામે જપ્ત કરવામાં આવેલ હિટાચી મશીનને છોડવા માટે હાઇકોર્ટમાંથી હુકમ કરવામાં આવ્યો હતો અને સોલવંશી જામીન મોરબીની કોર્ટમાં રજૂ કરવાના હતા જોકે, આરોપીને ખોટું સોલવંશી જામીન હોવાની જાણ હોવા છતાં તે…

મૂળ તીથવાના પરિવાર સાથે અકસ્માત સર્જનારની ધરપકડ

મોરબીની પંચાસર ચોકડી પાસે અકસ્માત સર્જાતા બાકરોલીયા મિલનવાળા પરિવાર બાળકીનું મોત નીપજ્યું હતું વાંકાનેર: મોરબીની પંચાસર ચોકડી પાસે થોડા દિવસો પહેલા રાત્રીના સમયે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં સીએનજી સુપર કેરી વાહન સાથે વેગનાર કાર અથડાઇ હતી; ત્યારે આમરણ…

વાંકાનેરના કેદીને જેલમાં આંચકી ઉપડી

કલમ 420 ના ગુન્હાના આરોપીને દવાખાને ખસેડાયો મોરબી: મોરબીની સબ જેલમાં રહેલ વાંકાનેરના કલમ 420 ના ગુનામાં પકડાયેલ આરોપીને આંચકી ઉપાડતા તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને ત્યાં તે સારવાર હેઠળ…

જિલ્લાના આઝાદીના લડવૈયાઓનું થશે સન્માન

વારસદારોએ સંપર્ક કરવા અપીલ મોરબી જીલ્લા રમત ગમત અધિકારીનો સંપર્ક કરવો મોરબી જીલ્લા રમત ગમત અધિકારી દ્વારા અનોખું અભિયાન શરુ કરવામાં આવ્યું છે જેમાં આઝાદીના મહાન લડવૈયાઓ, વિવિધ સત્યાગ્રહો સાથે જોડાયેલા ક્રાંતિકારીઓના પરિવારના સભ્યોને સન્માનિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.…

જિલ્લા રાજપૂત સમાજ દ્વારા સરસ્વતી સન્માન

30 જુલાઈએ મોરબી જિલ્લાનો સમારોહ યોજાશે મોરબી : મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા દર વર્ષે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ તારીખ 30 જુલાઈના રોજ મોરબીમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે સરસ્વતી સન્માન સમારોહનું…

વાવાઝોડામાં થયેલી નુકશાનીનો સર્વે પૂર્ણ

જિલ્લામાં 14.27 લાખ કેશ ડોલ્સ રૂપે ચૂકવાયા બાગાયત વિભાગમાં થયેલી નુક્શાનીનો સર્વે આજથી જિલ્લામાં છ મકાનોને નુકશાન, 2 પશુ મૃત્યુ,અને 1800 મરઘાના મોત થયા મોરબી : મોરબી જિલ્લામાં બીપોરજોય વાવઝોડાએ ભારે તબાહી કરી હતી. ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લામાં થયેલી…

મોરબી જિલ્લામાં સૌથી વધુ વરસાદ વાંકાનેરમાં

વાંકાનેરમાં ગઈ કાલે 91 મીમી (અંદાજે ચાર ઇંચ) વરસાદ મોરબી : વાવાઝોડા બીપરજોયની અસર હેઠળ ગઈકાલે દિવસભર વરસાદ વરસ્યો હતો, છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જિલ્લામાં અઢીથી પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો જેમા સૌથી વધુ વાંકાનેરમા 91 મીમી, સૌથી ઓછો…

વાવાઝોડા અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા

વાંકાનેરમાં ૩ એમ્બ્યુલન્સ વાવાઝોડા માટે તૈયાર કરવામાં આવી છે વાંકાનેર તાલુકામાં સગર્ભા બહેનોની ડીલીવરીનો સમય હોય તેવા મોરબી ૪૦ બહેનો છે મોરબી જિલ્લામાં વાવાઝોડાની અસર થવાની સંભાવના હવામાન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે બિપરજોય વાવાઝોડા સંદર્ભે વાવાઝોડાના સમયગાળા દરમિયાન…

સૌરાષ્ટ્રમાં તોફાની વરસાદની ઇનિંગ શરૂ થઇ

સૂત્રાપાડા અને વેરાવળમાં ખાબક્યો 9 ઈંચ ઘરની બહાર ન નીકળવા જિલ્લા કલેક્ટરની અપીલ રાજ્યમાં તીવ્ર બિપરજોય વાવાઝોડાના તોળાઈ રહેલ વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ખાસ કરીને જૂનાગઢ જિલ્લાને વરસાદે ધમરોળ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં…

મોરબી જિલ્લામાં ભાજપના હેલ્પલાઇન નંબર જાહેર

વાંકાનેર શહેર માટે બે અને તાલુકા માટે ત્રણ હેલ્પ લાઇન નંબર મોરબી જિલ્લામાં સંભવિત વાવાઝોડામો અસરને ધ્યાને રાખીને તંત્ર કામ કરી રહ્યું છે, તેની સાથે હવે ભાજપ દ્વારા પણ લોકોને ઉપયોગી થવા માટે હેલ્પ લાઇન નંબર જાહેર કરવામાં આવેલ છે.…

Content Copying Forbidden !!

error: Content is protected !!