કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category આરોગ્ય

સદગુરૂ આનંદ આશ્રમ કેમ્‍પમાં ૧૪૦ જેટલા દર્દીઓએ લાભ લીધો

રાજકોટના નામાંકીત ડોકટરોએ સેવા આપી વાંકાનેર: અહીંના રાજકોટ રોડ પર આવેલ શ્રી સદગુરૂ આનંદ આશ્રમ ખાતે શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્‍ટ (રાજકોટ) તથા શ્રી સદગુરૂ આનંદ આશ્રમ ટ્રસ્‍ટ (વાંકાનેર) ના સંયુકત ઉપક્રમે ફ્રી નિદાન તથા દવા વિતરણ માટેનો મેગા કેમ્‍પનું…

વાંકાનેરમાં રવિવારે નિઃશુલ્ક નિદાન કેમ્પ

શ્રી સદગુરુ આનંદ આશ્રમ તથા શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ (રાજકોટ)ના સંયુકત ઉપક્રમે આયોજન આર્યુવેદિક-હોમીયોપેથીક-એકયુપ્રેસર કેમ્પમાં વિનામૂલ્યે નિદાન તથા દવા અપાશે, નામાંકિત ડોકટરોની ટીમ સેવા આપશે વાંકાનેર-રાજકોટ પર આવેલ શ્રી સદગુરુ આનંદ આશ્રમ ખાતે સદગુરુ પ.પૂ.રણછોડદાસજી મહારાજ તથા મહામંડલેશ્વર ૧૦૦૮…

ટી.બી.ના દર્દીઓને ન્યુટ્રીશન કીટનું કરાયું વિતરણ

દત્તક લેવાયેલ દર્દીઓને છ માસ સુધી કિટનું વિતરણ કરવામાં આવશે: રાજેન્દ્રસિંહ જાડેજા (ઓમ લેબોરેટરી) વાંકાનેર વાંકાનેર: તાજેતરમાં મોરબી ખાતે મેડીકલ લેબોરેટરી તથા ટેકનોલોજીસ્ટ એસો ગુજરાતના સયુકત ઉપક્રમે ટી.બી.ના જરૂરતમંદ દર્દીઓને બ્યુટ્રીશન કિટનું વિતરણ કરાયું હતું. એસોશીયેશન સભ્યો દ્વારા બેઝિક, કમ્પાંઝીટ…

સિવિલ હોસ્પિટલના દારૂની મહેફિલ કાંડમાં વિભાગીય નિયામકે સરકારમાં જોરદાર રિપોર્ટ કર્યો

સરકારી હોસ્પિટલ વાળાની સામે વાંકાનેરના પત્રકાર શાહરૂખ અહેમદભાઈ ચૌહાણએ ફરિયાદ નોંધાવી વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં દારૂની મેહફીલ ચાલુ હોવાની માહિતી હતી, જેના આધારે સ્થાનિક પત્રકારોની ટીમ દ્વારા પોલીસને સાથે રાખીને રેડ કરવામાં આવી હતી; ત્યારે સિવિલ હોસ્પિટલના અધિક્ષક અને પટાવાળો નશાની…

ખબર કેમ પડે કેરી કેમિકલથી પકાવી છે કે કુદરતી પાકેલી છે?

કેમિકલથી પકવેલી કેરી માણસની નર્વસ સિસ્ટમને ખરાબ કરે છે, કેન્સર થવાનું જોખમ ઉભું થાય છે વાંકાનેરમાં આરોગ્ય ખાતાના દરોડા પડયા હોય તેવું યાદ આવતું નથી. ખાણી  પીણીની આઈટમ હોય કે ફળ હોય, વાંકાનેરવાસીઓ ભરોસો રાખી ખરીદે છે, અને છેતરાય પણ…

વાંકાનેર વિસ્તારમાં ગઈ કાલે મહત્તમ ચાર કેસ કોરોનાના નોંધાયા

મોરબી જિલ્લામાં આજે નવા 29 કેસ, એક્ટિવ કેસ 187 થયા મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસો હવે અટકવાનું નામ લેતા નથી. જિલ્લામાં આજે ફરી નવા 29 કેસ નોંધાયા છે. સામે એક્ટિવ કેસ થોડા જ દિવસોમાં છેક 187 એ પહોંચી ગયા…

વાંકાનેરવાસીઓ માટે નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવાનો શુભારંભ

કોઈપણ પ્રકારના નાત-જાત, ધર્મના ભેદભાવ વગર વાંકાનેર શહેર -ગ્રામ્ય વિસ્તારના નાગરિકો માટે 24 કલાક નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવાનો લાભ આપવામાં આવશે- મોઈન પીરઝાદા વાંકાનેર વિસ્તારમાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ એવા એસ. એમ. પી. ગ્રુપ દ્વારા તાજેતરમાં જ પોતાની લોક સેવામાં…

ગઈ કાલે વાંકાનેર શહેરમાં કોરોનાના 2 કેસ નોંધાયા જીલ્લાનો કુલ આંક 78 નો  થયો

મોરબી જીલ્લામાં કોરોના કેસો કુદકે ને ભૂસકે વધી રહ્યા છે. પ્રતિદિન કોરોનાના નવા કેસોમાં વધારો થઇ રહ્યો છે, જેમાં ગઈ કાલે નવા ૧૮ કેસ નોંધાતા એક્ટીવ કેસનો આંક ૭૮ પર પહોંચી ગયો છે તો આજે એક દર્દી સ્વસ્થ થયા છે. …

મોરબી જિલ્લાના ૨૬ ગામોને કચરાના યોગ્ય વ્યવસ્થાપન અર્થે ૬૦ લાખના ખર્ચે ઈ-વ્હીકલ અર્પણ

વાંકાનેર તાલુકાના 10 ગામનો પણ સમાવેશ: ગામના સરપંચ અને તલાટી-મંત્રીઓને અર્પણ કરવામાં આવ્યા મોરબી ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ૬૦ લાખના ખર્ચે ગામડાઓમાં કચરાના વ્યવસ્થાપન માટે ૨૬ ઈ-વ્હીકલ અપર્ણ કરવામાં આવ્યા હતા. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત ઘન કચરાના…

મેસરીયા આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં ગપ્પી માછલી મુકવામાં આવી

આ માછલીઓ દિવસ દરમિયાન 150 જેટલા મચ્છરનાં બચ્ચાને ખાઈ જાય છે અને મચ્છરનો ઉપદ્રવ થતો અટકાવે છે ડો.જાવેદ મશાકપુત્રા અને સુપરવાઈઝર મકવાણાના સુપરવિઝન હેઠળ એમપીએચડબલ્યુની ટીમે ગામોમા કાયમી ભરાય રહેતા ખૂલ્લા પાણીના જળાશયોમાં માછલીઓ મૂકવાની ઝુંબેશ  પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેસરીયા વિસ્તારમાં આવનાર ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળો…

Content Copying Forbidden !!

error: Content is protected !!