સદગુરૂ આનંદ આશ્રમ કેમ્પમાં ૧૪૦ જેટલા દર્દીઓએ લાભ લીધો
રાજકોટના નામાંકીત ડોકટરોએ સેવા આપી વાંકાનેર: અહીંના રાજકોટ રોડ પર આવેલ શ્રી સદગુરૂ આનંદ આશ્રમ ખાતે શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ (રાજકોટ) તથા શ્રી સદગુરૂ આનંદ આશ્રમ ટ્રસ્ટ (વાંકાનેર) ના સંયુકત ઉપક્રમે ફ્રી નિદાન તથા દવા વિતરણ માટેનો મેગા કેમ્પનું…