કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category આરોગ્ય

ગેલેક્સી હોસ્પિટલમાં કેશરીદેવસિંહનું સન્માન

સાંસદે હોસ્પિટલની સુવિધાઓને ખુબ જ વખાણી મુસ્લિમ સમાજનો અને મારા પરિવારનો વર્ષોથી સબંધ અને નાતો રહ્યો છે: સાંસદ વાંકાનેરની ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ગેલેક્સી ગ્રુપ સંચાલિત ગેલેક્સી ક્રેડિટ કો. ઓ. સો. લી., ગેલેક્સી સ્કુલ લિંબાળા તેમજ ચંદ્રપુર અને ગેલેક્સી…

સિંધાવદર પાસે નદીમાં કોઈએ કેમિકલ ઠાલવ્યું

પ્રદુષણ બોર્ડના અધિકારીઓ પાણીનો નમૂનો લઇ ગયા આ પાણીનો ઉપયોગ ન કરવા અપીલ ટેન્કરના નંબર પણ ગ્રામજનો પાસે છે વાંકાનેર: તાલુકા સિંધાવદર ગામ નજીકથી પસાર થતી આસોઇ નદીમાં ગતરાત્રીના કોઇ અજાણ્યા શખ્સો કેમિકલ ભરેલ ટેન્કરને સાતપુલ નજીક નદીમાં ઠાલવી જતાં…

સત્યમ હોસ્પિટલમાં કાલે ફૂલ બોડી ચૅકઅપ રૂ. 300 માં

વાંકાનેરની સત્યમ હોસ્પિટલમાં દર મંગળવારે ફૂલ બોડી ચૅકઅપ યોજાય છે રૂપિયા 900 ને બદલે માત્ર 300 રૂપિયામાં: 600 રૂપિયાનો સીધો ફાયદો વાંકાનેર શહેર ખાતે આવેલ સત્યમ હોસ્પિટલ ખાતે દર મંગળવારે ફૂલ બોડી ચેકઅપ નિદાનનું કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં…

કાળા ફોતરા વાળી ડુંગળી ખાવાથી થતું નુકશાન

ભૂલથી પણ અડતા નહીં: ઝેર જેવું કરે છે કામ ડુંગળી રસોઇનો સ્વાદ વધારવાનું કામ કરે છે. ડુંગળીમાં રહેલાં ગુણો હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. બિરયાનીથી લઇને બીજી અનેક વસ્તુઓમાં ડુંગળીનો ઉપયોગ થતો હોય છે. ડુંગળીનું શાક ખાવાની પણ મજા…

શું ગરોળી માણસને કરડે તો ઝેર ચઢે?

જાણી લો કામની છે માહિતી ગરોળી 10 થી 20 વર્ષ સુધી જીવી શકે છે શું તમે જાણો છો જ્યારે ગરોળી કરડે છે ત્યારે શું થાય છે? જો તમે નથી જાણતા કે તેના કરડવાથી શરીર પર કેટલો ખતરો હોઈ શકે છે,…

જેનેરિક દવાઓ નહીં લખનાર ડૉક્ટર્સના લાયસન્સ રદ

NMCનો મોટો નિર્ણય: બ્રાન્ડેડ જેનેરિક દવાઓ લખવાથી બચવા માટે પણ કહેવાયું જેનેરિક દવાઓ બ્રાન્ડેડ દવાઓની તુલનામાં લગભગ 30થી 80 ટકા સસ્તી હોય છે નવી દિલ્હી: NATIONAL MEDICAL COMMISSION ( NMC) એ મોટો નિર્ણય જાહેર કર્યો છે, જે દેશના તબીબોની ઉંઘ…

સદગુરુ આનંદ આશ્રમ દ્વારા મેડીકલ સાધનો અપાશે

જરૂરીયાતમંદોએ સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ વાંકાનેર-રાજકોટ રોડ પર આવેલ સદગુરુ હરીચરણદાસજી મહારાજ પ્રેરિત પૂજય સદગુરુ રણછોડદાસજી મહારાજના સદગુરુ આનંદ આશ્રમ ટ્રસ્ટ ખાતે જરૂરીયાતમંદોને મેડીકલ સાધનો વિનામૂલ્યે આપવાનો પ્રારંભ કરાયો છે. જેમા જરૂરીયાતમંદોને વ્હીલચેર, વોકર, બેડ, સ્ટીક, એરગાદલુ તથા ટોયલેટ ચેર…

કોરોનામાં માતા-પિતા ગુમાવનારને લગ્નમાં રૂ.2 લાખ

આ સહાય દીકરીને જ આપવા માટે જોગવાઈ અનાથ બનેલને રૂ.4000 અને કોઈ એક વાલીનું અવસાન થયું હોય તેવા બાળકોને 18 વર્ષ સુધી માસિક રૂ.2000 આપવામાં આવે છે વૈશ્વિક મહામારી કોરોનામાં માતા-પિતા ગુમાવનારા બાળકો માટે રાજય સરકાર દ્વારા પાલક માતા-પિતા યોજના…

વાંકાનેરમાં પીણાં-પાણી વિતરકો દંડાયા

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નમૂનાઓ ચકાસણી અર્થે લેવામાં આવ્યા હતા વાંકાનેર: મોરબી ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા છેલ્લા છ મહિનામાં વિવિધ ખાણીપીણીના ધંધાર્થીઓ પાસેથી તેમની પ્રોડક્ટના નમૂનાઓ ચકાસણી અર્થે લેવામાં આવ્યા હતા. જે પૈકી ૧૧ જેટલા…

બનાવટી દવાને QR કોડ સ્કેન કરીને જાણો

પ્રથમ તબકકે સૌથી વધુ વેચાતી 300 દવાના પેકેજીંગ પર તે લાગુ કેટલાંક વખતથી બનાવટી દવા પકડાવાના કેસો વધી રહ્યા છે નવી દિલ્હી: બનાવટી કે હલ્કી ગુણવતાની દવાના દુષણને ડામવા નવો નિયમ અમલી બનાવવામાં આવ્યો છે. દવાના પેકીંગ પર આજથી કયુઆર…

Content Copying Forbidden !!

error: Content is protected !!