કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category દેશ

રેલ્વે : વાંકાનેર-બિલેશ્વર સેક્શન ઇલેક્ટ્રીક લોકોમોટિવના ટ્રાયલ રનની સાથે પીસીઈઈ નિરીક્ષણ પૂર્ણ

જી.એસ. ભવરિયા (પીસીઈ)ની મહેનત રંગ લાવી: રેલવે પ્રબંધક અરૂણકુમાર જૈન સહિત પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા ભારતીય રેલ્વે નેટવર્ક ઈલેક્ટ્રીકેશન: એક વાર 100 ટકા વિદ્યુતકરણ થઈ જશે પછી, ભારતીય રેલ્વે ભારતીય ઊર્જા ક્ષેત્રમાં એક ગેઇમ ચેન્જર બનવા જઈ રહ્યું છે અને દેશ…

જો કોઇ પેટ્રોલ ટાંકીમાં ખાંડ નાખે તો શું થશે?

જો તમે નથી જાણતા તો જાણી લો, મોટા નુકસાનથી બચી જશો ઘણી વખત આ પ્રકારની સમસ્યા એ પણ જોવા મળે છે કે કોઈ તમારા વાહનની ઈંધણની ટાંકીમાં ખાંડ મિક્સ કરે છે. તો પછી તમને કેવી રીતે ખબર પડશે, તેના વિશે…

ખેડૂતોને ખૂબ જ ઓછા વ્યાજે 3 લાખની લોન મળે છે

લોન મેળવવા માટે વધુ ઝંઝટ નથી: અરજી કરવાની સરળ રીત જાણો દેશના ખેડૂતોને કૃષિની જરૂરિયાતો માટે મૂડી ઉપલબ્ધ કરાવવા માટે સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ સ્કીમ ચલાવે છે. આ યોજના હેઠળ ખેડૂતોને ટૂંકા ગાળાની લોન આપવામાં આવે છે, જેથી તેઓ ખેતી…

જમીનમાં દટાયેલું સોનુ શોધવાની ચોક્કસ રીત છે-2

આવી રીતે શોધવામાં આવે છે સોનાની ખાણો: આ સંકેત મળે તો સમજી લેવું ત્યા ધરતી નીચે સોનુ જ સોનુ છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે સોનું કેવી રીતે બહાર આવે છે? તે કેવી રીતે શોધવામા આવે છે?  સોનું શોધવાનું…

પેટ્રોલ પંપ ઉપર આ રીતે થાય છે છેતરપિંડી 

ભેળસેળની શંકા હોય તો ફિલ્ટર પેપર ટેસ્ટ કરાવી શકો છો   કાર હોય કે બાઇક, તેને ચલાવવા માટે ઇંધણ ભરવું પડે છે. જેના માટે પેટ્રોલ પંપ પર જવું પડે છે. ઘણી વાર પેટ્રોલ કે ડીઝલ ભરતી વખતે મગજમાં આ પ્રશ્ન આવતો જ…

ઈ-શ્રમ યોજના હેઠળ બે લાખ રૂપિયાનો અકસ્માત વીમો મળે છે

જાણો અરજી કરવાની પ્રક્રિયા: 28 કરોડથી વધુ લોકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું રિક્ષાચાલકો, શેરી વિક્રેતાઓ, દૂધવાળા, ચા વેચનાર, ઘરે કામ કરતા લોકો, મજુરો વગેરેને આ યોજનાનો લાભ મળી શકે  E-Shram Portal: આ પોર્ટલ દ્વારા સરકાર દેશમાં કામ કરતા મજુરોનો ડેટા તેમની…

રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે વંદેભારત ટ્રેન

જૂનથી પ્રારંભ: સાંસદ મોહનભાઈ કુંડારીયાની રજુઆતને સફળતા રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ થતા જ હવે સૌરાષ્ટ્રને લાંબા અંતરની વધુ ટ્રેનો મળશે અને તમો હાલ દેશમાંજ લોકપ્રિય થયેલી વંદેભારત ટ્રેન જૂન માંજ રાજકોટ-મુંબઈ વચ્ચે દોડે તેવી શકયતા છે. સાંસદ શ્રી…

ટોલનાકા પર ફાસ્ટટેગ સ્કેન નથી થતું ?તો કન્ઝ્યુમર ફોરમનો આ આદેશ વાંચો 

ટોલનાકા પર વાહનચાલકોની સુવિધાઓ માટે વાહનો પર ફાસ્ટટેગ ચોંટાડવાની સવલત સરકારે આપી છે. ઘણીવાર એમ બને કે તમારા વાહન પરનો ફાસ્ટટેગ ટોલપ્લાઝા પર ટેકનિકલ કારણોસર કામ ન કરે એટલે કે સ્કેન ન થાય. આવા જ એક કિસ્સામાં ટોલપ્લાઝા પર ફાસ્ટેટેગ…

Content Copying Forbidden !!

error: Content is protected !!