રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે બંને ટ્રેક પર ટ્રેનો દોડવા લાગી
હવે ટ્રેનમાં 30 મીનીટ અમદાવાદ વહેલા પહોંચશે મુસાફરો હવે નવી ટ્રેનો મળવાની શકયતા : અમદાવાદથી રાજકોટ સુધી ટ્રેનો લંબાઈ શકશે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રાજકોટ- સુરેન્દ્રનગર રેલ્વે લાઈનમાં છેલ્લા છ વર્ષથી ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ થતા આ ડબલ ટ્રેકમાં ટ્રેનો…