કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category દેશ

રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે બંને ટ્રેક પર ટ્રેનો દોડવા લાગી

હવે ટ્રેનમાં 30 મીનીટ અમદાવાદ વહેલા પહોંચશે મુસાફરો હવે નવી ટ્રેનો મળવાની શકયતા : અમદાવાદથી રાજકોટ સુધી ટ્રેનો લંબાઈ શકશે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રાજકોટ- સુરેન્દ્રનગર રેલ્વે લાઈનમાં છેલ્લા છ વર્ષથી ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ થતા આ ડબલ ટ્રેકમાં ટ્રેનો…

ડાબેરીઓના આક્ષેપ: ત્રિપુરા ચૂંટણીમાં ગુજરાત પોલીસ તૈનાત થઈ!

નવી દિલ્હી: દેશના પુર્વેના રાજય ત્રિપુરામાં આગામી તા.16ના રોજ ધારાસભ્ય ચૂંટણીઓ યોજાઈ રહી છે. તે પુર્વે ભારતીય સામ્યવાદી પક્ષના મહામંત્રી સિતારામ યેચુરીએ એક પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું કે રાજયમાં અર્ધલશ્કરી દળોના બદલે ગુજરાત પોલીસના જવાનને તૈનાત કરવામાં આવ્યા છે જે…

તુર્કી જવા વિનાશક ભૂકંપની ભારતમાં શક્યતા: તુર્કીના રીસર્ચરની આગાહી

કચ્છ ઝોન ચારમાં અને ગુજરાતનો કેટલોક ભાગ ઝોન પાંચમાં આવે છે: પેટાળની હલચલ ચિંતાનો વિષય ફેબ્રુઆરીમાં 11 દિવસમાં ગુજરાતમાં જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેમાં સૌથી વધુ આંચકા સૌરાષ્ટ્ર-કચ્છમાં આવ્યા ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભૂકંપના ચાર આંચકા અનુભવાયા છે. સુરતમાં કાલે મોડી રાત્રે…

ટ્રેનોમાં સઘન ટિકિટ ચેકિંગની ઝુંબેશ ચાલી રહી છે 

રેલવેમાં તમામ અધિકૃત મુસાફરોને મુશ્કેલી મુક્ત, આરામદાયક મુસાફરી અને વધુ સારી સેવાઓ સુનિશ્ચિત કરવા માટે, ટિકિટ વિનાના/અનિયમિત ટિકિટ ધારક મુસાફરોને અટકાવવા રાજકોટ ડિવિઝન દ્વારા વિવિધ મેલ/એક્સપ્રેસ, લોકલ અને હોલીડે સ્પેશિયલ ટ્રેનોમાં વારંવાર સઘન ટિકિટ ચેકિંગની ઝુંબેશ ચાલી રહી છે. આ…

કેન્સર પીડિત દર્દીને સારવાર માટે બે લાખ સરકારી સહાય મળે છે

રાષ્ટ્રીય આરોગ્ય નિધિ – આરોગ્ય પ્રધાન કેન્સર પેશન્ટ ફંડ વિષે માહિતી રાષ્ટ્રીય આરોગ્ય નિધિ (RAN) ની વિગતો અંદર “આરોગ્ય પ્રધાન કેન્સર પેશન્ટ ફંડ (HMCPF)” ની સ્થાપના 2009 માં કરવામાં આવી હતી.  તે ગરીબી રેખા નીચે જીવતા અને કેન્સરથી પીડિત ગરીબ…

સરકારે કૃષિ ધીરાણ મંડળીઓને આપી 300 સેવાઓ આપવાની છૂટ

13 કરોડ લોકો સહિત ગ્રામીઓને આપી શકશે સેવાઓ: કૃષિ ધીરાણ મંડળીઓના કાર્યોનો વ્યાપ વધશે સરકાર ખેડૂતોની આવક વધારવા માટે સતત પ્રયત્નશીલ છે. હવે આ ક્રમમાં અમિત શાહની આગેવાનીવાળા સહકાર મંત્રાલયે મંત્રાલય, સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલય, નાબાર્ડ અને સીએસસી ઇ-ગવર્નન્સ સર્વિસીસ ઇન્ડિયા…

દિવસે ને દિવસે અદાણીની હવા નીકળતી જાય છે, ત્રણ દિવસમાં રૂ. 5.3 લાખ કરોડનું નુકસાન

અદાણી ગ્રુપની મોટાભાગની કંપનીઓના શેરમાં ઘટાડાનો સિલસિલો ત્રીજા દિવસે પણ યથાવત રહ્યો હતો. જેના કારણે અદાણી ગ્રુપને ત્રણ દિવસમાં 65 અબજ ડોલર (લગભગ રૂ. 5.3 લાખ કરોડ)નું નુકસાન થયું છે. ગયા બુધવારે અમેરિકાની એક શોર્ટ સેલિંગ કંપનીએ અદાણી ગ્રુપ પર…

મોબાઈલ ખોવાઈ જાય કે ચોરાઇ જાય તો શું કરશો?  

આ સંજોગોમાં તમારે મહત્વના આ પાંચ સ્ટેપ જાણવા જરૂરી છે મોબાઈલ એ જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. આ યુગમાં મોબાઈલથી જ બધા કામ કરી શકાય છે. જેમ કે લાઇટ બિલ ભરવું, કોઈને પેમેન્ટ કરવું બેલેન્સ કરવું.. આ બધા કામ ઘરે બેઠા…

અમદાવાદ-ઓખા (સાપ્તાહિક) સ્પેશિયલ ટ્રેનના ફેરા વધારાયા

મોરબી : પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિશેષ ભાડા ઉપર સમાન સંરચના, સમય અને પથ ઉપર વધારવામાં આવ્યા છે. જેની વિગતો નીચે મુજબ છેઃ  ટ્રેન નંબર 09435/09436 અમદાવાદ-ઓખા-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ (16…

ઇજા અને મૃત્યુ વચ્ચેનો સમય વીતી જતા આરોપી જવાબદારીમાંથી છટકી ન શકે: સુપ્રિમ  કોર્ટ

સર્વોચ્ચ અદાલત અવલોકન કર્યું છે કે કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી ઇજાને કારણે લાંબા સમય પછી પીડિતાનું મૃત્યુ થાય તો તેના કારણે હત્યાના કેસમાં આરોપીની જવાબદારીથી ઓછો થતો નથી. જસ્ટિસ કૃષ્ણ મુરારી અને જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ્ટની બેન્ચે છત્તીસગઢ હાઇકોર્ટ…

Content Copying Forbidden !!

error: Content is protected !!