કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category દેશ

કોરોનાના ફેલાવાને રોકવા માટે સરકારે નવી એડવાઈઝરી જાહેર

ભીડભાડવાળા વિસ્તારોમાં અંદર અને બહાર માસ્ક પહેરો: વીકે પૉલ         વિશ્વના ઘણા દેશોમાં વધી રહેલા જીવલેણ કોરોના વાયરસને લઈને સરકાર સતર્ક બની છે. કોરોનાના ફેલાવાને રોકવા માટે સરકારે નવી એડવાઈઝરી જાહેર કરી છે. કોરોના પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠક બાદ…

જીએસટી નંબર શું છે?

જીએસટી નંબર માટે કેવી રીતે અરજી કરવી?                 જીએસટી (ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ) એ એક સામાન્ય પરોક્ષ કર છે જેનો ભારતમાં અસંખ્ય પરોક્ષ કરવેરા દ્વારા બદલવામાં આવે છે. આ અધિનિયમ ભારતમાં 1 જુલાઈ, 2017 ના રોજ અમલમાં આવ્યો. આ નિયમો…

યુ પી માં જંતુનાશકોના વેચાણના કાયદા બદલાયા

યુ પી માં જંતુનાશકો વેચવા માટે ડિગ્રી, ડિપ્લોમા જરૂરી અન્યથા કૃષિ વિભાગ કાર્યવાહી કરશે         મેડિકલ સ્ટોર્સ પર દવા વેચવા માટે ફાર્મસી ડિગ્રી અથવા ડિપ્લોમા પહેલાથી જ ફરજિયાત કરવામાં આવી છે. ફાર્મસીમાં ડિગ્રી કે ડિપ્લોમા વિના મેડિકલ સ્ટોરનું લાઇસન્સ બની…

દુકાળ સહન કરી શકે અને વધુ ઊપજ આપતી ચણાની જાત વિકસાવાઈ

પુસા જેજી ૧૬ જાત દુકાળમાં પણ બે ટન/હેકટરની ઉપજની સંભાવના ધરાવે છે         ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ – ભારતીય કૃષિ સંશોધન સંસ્થા-નવી દિલ્હી, જે એની સહયોગી સંસ્થા જવાહરલાલ નેહરુ કૃષિ વિશ્વ વિદ્યાલય-જબલપુર રાજમાતા વિજયરાજે સિંધિયા કૃષિ વિશ્વવિદ્યાલય ગ્વાલિયર અને ICRISATના…

ચીનમાં આવશે કોરોનાની ત્રીજી લહેર: શું ભારતમાં પણ આવશે?

અમેરિકી રિપોર્ટમાં દાવો: વર્ષ 2023માં કોવિડ સંક્રમણ દુનિયામાં દશ લાખથી વધુ લોકોના જીવ લેશે, ચીનની સરકારે મોતના આંકડા બહાર પાડવાનું બંધ કર્યું એક્સપર્ટ્સે ઠંડીની સીઝન દરમિયાન આગામી ત્રણ મહિનામાં ચીનની અંદર કોવિડની ત્રીજી મોટી લહેર આવવાની ચેતવણી આપી છે. જેમાંથી…

આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજનાનો 4.5 કરોડ લોકોને લાભ મળ્યો

આ યોજના દ્વારા સરકાર લોકોને પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર પૂરી પાડે છે ભારત સરકારની આરોગ્ય યોજના હેઠળ સરકાર લોકોને આયુષ્માન ભારત ગોલ્ડન કાર્ડ પ્રદાન કરે છે         દેશના ગરીબ વર્ગોને મફત સારવાર આપવા માટે સરકાર આયુષ્માન ભારત પ્રધાન…

જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવાયા બે મોટા નિર્ણય

અનાજ કે કઠોળના ભૂસા પરનો જીએસટી નાબૂદ કરાયો: ઈથેનોલ પરનો જીએસટી ઘટાડાયો બાયોફ્યુઅલ પરના જીએસટીને 18 ટકાથી ઘટાડીને 5 ટકાના સ્લેબમાં લવાયો નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી એસટી કાઉન્સિલની 49મી બેઠકમાં બે મોટા નિર્ણય લેવાયા છે. આમ તો એક…

સીધા પુરાવા વગર પણ ભ્રષ્ટ અધિકારીઓને દોષી ઠેરવી શકાય:સુપ્રીમ કોર્ટ

ભ્રષ્ટાચારના કેસોમાં સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય : લાંચ લેવાના કે આપવાના કેસમાં પ્રત્યક્ષ પુરાવા ન હોય તો સજા પણ થઇ શકે છે         નવી દિલ્હી: સજા સંજોંગપૂર્ણ પુરાવાના આધારે થઈ શકે છે. પાંચ જજોની બંધારણીય બેન્ચે આ નિર્ણય લીધો છે.…

દેશમાં બાગાયતી ક્ષેત્રનો વિકાસ, ખેડૂતોને કામ કરવામાં સરળતા

બાગાયતી યોજનાઓને વહેલી મળી જશે મંજૂરી હવે દોઢ મહિનાની અંદર યોજના મંજૂર થઈ જશે પ્રોત્સાહન આપવાની યોજના છે. ખેડૂતોના ફળાઉ પાકના વાવેતર માટે રોપા અપાશે         તાજેતરમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે ખેડૂતો માટે ચાલી રહેલી બાગાયતી યોજનાઓને વહેલી તકે…

આધાર કાર્ડ અપડેટ કરો, નહીંતર સરકારી યોજનાઓનો લાભ નહીં મળે

દરેક નાના-મોટા કામમાં તેની જરૂર પડે છે આ થી તેને દરેક સમયે અપડેટ રાખવું પણ જરૂરી છે         જો તમારું આધાર કાર્ડ અપડેટ નથી તો તેને ઝડપથી અપડેટ કરો. નહીંતર તમે સરકારી યોજનાઓનો લાભ લેવાથી વંચિત રહી જશો. યુનિક આઈડેન્ટિફિકેશન…

Content Copying Forbidden !!

error: Content is protected !!