કોટડાનાયાણીના વિક્રમસિંહ જાડેજાનું થશે સન્માન
વાંકાનેર તાલુકાનું ગૌરવ છે વિક્રમસિંહ જાડેજા વાંકાનેર: તાલુકાના કોટડાનાયાણીના વતની પાઘડી કલાને જીવંત રાખનાર મહાનુભાવનું વિશેષ સન્માન કરવામાં આવશે. આ માટે મહાનુભાવને વારસો આઈડેન્ટેટી એવોર્ડ પણ આપવામાં આવશે. ટીમ અતુલ્ય વારસો દ્વારા થોડા માસ અગાઉ અતુલ્ય વારસો આઈડેન્ટેટી એવોર્ડની જાહેરાત…