કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

વાવાઝોડા અસરગ્રસ્ત લોકોને કેશડોલ્સ ચુકવવાશે

સ્થળાંતરીત પુખ્ત વ્યક્તિને પાંચ દિવસની આર્થિક મદદ આપવા નિર્ણય સ્થળાંતરીત પુખ્ત વ્યક્તિને 100 રૂપિયા અને બાળકોને 60 રૂપિયા લેખે મહત્તમ પાંચ દિવસની કેશડોલ્સ અપાશે વાંકાનેર: વાવાઝોડા બીપરજોયની આક્રમકતા જોતા ગુજરાત સરકારે જાનમાલની નુકશાની ન થાય તે માટે આગોતરો નિર્ણય લઈ…

વરસાદ આવ્યો: વોટર પ્રૂફીંગ સ્પેશ્યાલિસ્ટ કેમિકલ… પાણી લીકેજનો ઈલાજ છે રિબીશન કેમિકલ કંપનીનું રીબીબોન્ડ -3818 આજે જ ઉપયોગ કરો

વર્તમાન સમયમાં મોટાભાગના મકાનો, ઓફિસો અને મોટી મોટી ઇમારતોમાં પણ ધાબા લીકેજ તેમ જ દીવાલોમાં લૂણો, ક્ષાર સહિતની સમસ્યાઓ જોવા મળે છે, જેના કારણે માલિક પરેશાન થઇ ઉઠે છે. આ તમામ સમસ્યાઓમાં રામબાણ ઈલાજ બની રીબીબોન્ડ-3118 કેમિકલ બજારમાં આવી ગયું…

સોમાણી દ્વારા ચાલતા રસોડામાં લોકોને ભોજન

સતત ચોથા દિવસથી રસોડું ચાલી રહ્યું છે પાડધારાના માજી સરપંચ રાજનભાઈ ડૈણીયાની એક યાદી મુજબ વાંકાનેર ગ્રામ્ય વિસ્તાર અને ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે 67 વાંકાનેર-કુવાડવા વિસ્તારના ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણી દ્વારા સ્વખર્ચે રસોડું ચાલી રહ્યું છે. આ રસોડામાં બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકો…

ગાંજા સાથે પકડાયેલ શખ્સને જામીન મળ્યા

પાન – બીડીની કેબીન ધરાવતો શખ્સ બીજી વખત પકડાયેલ મોરબીના વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા સમય પહેલા રેડ પડી હતી અને તેમાં અગાઉ ગાંજાના જથ્થા સાથે પકડાયેલ શખ્સ બીજી વખત ગાંજાના જથ્થા સાથે પકડાયો હતો ત્યાર બાદ વાંકાનેર સિટી…

મેસરિયા આરોગ્ય કેન્દ્રમાં સગર્ભાની સફળ પ્રસુતિ

ભલગામના રહેવાસી સગર્ભાનું બાળક હાલ તંદુરસ્ત છે વાંકાનેર : બિપોરજોય વાવાઝોડાના ખતરા વચ્ચે વાંકાનેર તાલુકાના મેસરિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક સગર્ભાની સફળ પ્રસુતિ કરવામાં આવી હતી. ભલગામ ગામના કિંજલબેન સીતાપરા નામના સગર્ભાને પ્રસુતિની પીડા થતાં તેઓને મેસરીયા આરોગ્ય કેન્દ્ર…

વૈશાલીનગર અને રાણેકપરમાં અન્યોને આશરો મળ્યો

પેડકની વૈશાલીનગર સોસાયટીના લોકોએ ઝૂંપટ્ટીમાં રહેતા 60 અને રાણેકપરમાં 70 જેટલા આદિવાસીઓને આશરો આપી માનવતા મહેકાવી વાંકાનેર વિસ્તારની બાજુમાં આવેલી વૈશાલી નગર સોસાયટીમાં રહેતા લોકોએ આ કુદરતી આપતી વાવાઝોડામાં કોઈ નાના માણસો જેમની પાસે રહેવા માટે પાકા મકાન ન હોય…

તીથવાના અહમદભાઈ અભરામભાઇ શેરસીયા (મોટા માસ્તર)

એમણે બે વખત કુરાનશરીફ હાથે લખેલ છે તીથવાના અહમદભાઈ ‘મોટા મોટા માસ્તર’ના હુલામણા નામથી ઓળખાય છે, તેમની સાથે થયેલ મુલાકાતથી તેમનો આછો પરિચય જાણીએ. એમણે શિક્ષણ ક્ષેત્રે ઝીંદગી ખર્ચી છે, એમ કહેવામાં ખોટું નથી. શિક્ષક હોવાને નાતે ઘટતી ઘટનાઓની નોંધ…

24 પશુઓના મોત, હાલ સુધી માનવમૃત્યુના સમાચાર નથી

વાંકાનેરમાં આજે સવારે છ વાગ્યા પછીથી વરસાદ શરુ થયો રાજ્યમાં 22 લોકોને ઈજા થઈ છે: કાલથી નુક્સાનીની સર્વે થશે શરૂ : રાહત કમિશનર વાંકાનેર: બિપરજોય વાવાઝોડાએ દ્વારકા અને કચ્છમાં તબાહી મચાવી છે. જો કે હાલ આ વાવાઝોડાની આંખની પાકિસ્તાનમાં પ્રવેશવાની…

જીનપરાની યુવતી ઘરે કેમિકલ પી ગઈ

વાંકાનેરના જીનપરા વિસ્તારમાં રહેતી એક યુવતી કેમિકલ પી જતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ વાંકાનેરના જીનપરા વિસ્તારમાં રહેતી અવનીબેન હિતેશભાઈ દલસાણીયા (25) નામની મહિલા ઘરે કોઈ કારણોસર ટર્પેન્ટાઈન પી જતાં સારવાર માટે અત્રે આયુષ હોસ્પિટલએ…

ગુંદાખડામાં બેલુ માથે પડતા બાળકી ઈજાગ્રસ્ત

સર્વ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ વાવાઝોડાને કારણે ભારે પવનના લીધે વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગમે સીમમાં આવેલ એક વાડીમાં એક મકાનનું બેલુ માથે પડતા 13 વરસની એક તરૂણીને ઈજાઓ પહોંચી હતી. આથી તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જાણવા મળ્યા…

Content Copying Forbidden !!

error: Content is protected !!