વાવાઝોડા અસરગ્રસ્ત લોકોને કેશડોલ્સ ચુકવવાશે
સ્થળાંતરીત પુખ્ત વ્યક્તિને પાંચ દિવસની આર્થિક મદદ આપવા નિર્ણય સ્થળાંતરીત પુખ્ત વ્યક્તિને 100 રૂપિયા અને બાળકોને 60 રૂપિયા લેખે મહત્તમ પાંચ દિવસની કેશડોલ્સ અપાશે વાંકાનેર: વાવાઝોડા બીપરજોયની આક્રમકતા જોતા ગુજરાત સરકારે જાનમાલની નુકશાની ન થાય તે માટે આગોતરો નિર્ણય લઈ…