કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

તીથવા કુબા વિસ્તારના યુવાનનું રાતીદેવળી પાસે બાઈક સ્લીપ થતા મોત

ધનજીભાઇની અમદાવાદ હોસ્પિટલમાં સારવાર કારગત નિવડી  નહિ વાંકાનેરનાં તીથવા કુબા વિસ્તારમાં રહેતો યુવાન પોતાની ટી.વી.એસ. સ્ટાર મોટર સાયકલ લઇ રાતીદેવળી થી તીથવા ગામ તરફ જતો હતો. ત્યારે કુકડા કેન્દ્રની બાજુમાં કાચા રસ્તા પર તેનું મોટર સાયકલ સ્લીપ ખાઇ જતા સારવાર દરમિયાન…

લુણસર નજીક ભેટ ચોકડીએ જુગારીઓ ઝડપાયા

સાત પકડાયા, બે ભાગ્યા 42,500ના મુદ્દામાલ જપ્ત કરતું પોલીસ ખાતું વાંકાનેર તાલુકા પોલીસે બાતમીને આધારે ભેટ ચોકડીએ દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા સાત ઇસમોને ઝડપી લીધા હતા. જો કે દરોડા દરમિયાન બે જુગારી નાસી જતા કુલ નવ શખ્સો વિરુદ્ધ જુગારધારા…

વાંકાનેર- રાજકોટ રોડ વર્ષોથી વિદ્યાર્થીઓ માટે ઉપયોગી રસ્તાની બદતર હાલત

માજી ધારાસભ્યનું નિવાસસ્થાન આ રસ્તા પર આવેલું છે : નગરપાલિકામાં આ રસ્તાનો સમાવેશ થતો નથી વાંકાનેરમાં શાળા કોલેજ જવા માટે જે રસ્તાનો વિદ્યાર્થીઓ સહુથી વધુ ઉપયોગ કરે છે તે તેમજ રાજકોટ જવાનો રોડ વર્ષોથી મરામતથી વંચિત છતાં તંત્ર આ બાબતે જવાબદાર બનવાને…

એમ્બયુલન્સ અને મોટરસાયકલ વચ્ચે સિંધાવદર પાસે અકસ્માત

મળેલી પ્રાથમિક માહિતી મુજબ મોટરસાયકલ સવાર ખીજડીયા ગામના: બેને ઇજા અને એક ગંભીર વાંકાનેર: કુવાડવા રોડ પર સિંધાવદર નજીક રાજકોટ તરફથી આવતી એમ્બયુલન્સ સાથે ટ્રિપલ સવાર મોટરસાયકલનું અકસ્માત થતાં બે ને ઇજા થઈ છે, જેમાં એકની હાલત ખૂબ ગંભીર હોવાની માહિતી મળી…

વાંકાનેર શહેર પાણી વિતરણમાં થતા ધાંધિયાનો કાયમી ઉકેલ જરૂરી 

ઉનાળામાં ડેમમાં પાણી ઓછું થાય પછી ગેટનું જો સમારકામ નહીં થાય તો શહેરીજનોને પરેશાની થશે પડી ગયેલ ગેટ હાલ તો રિપેર કરી દેવાયો છે, આમ છતાં પાણી વિતરણની પ્રક્રિયા ખોરવાઈ હતી  વાંકાનેર શહેરને પીવાનું પાણી પૂરું પાડતા મચ્છુ- ૧ ડેમનો…

જય વેલનાથ દાદા એજ્યુ. & ચેરી. ટ્રસ્ટ દ્વારા આજે સમુહ લગ્નનું આયોજન

રાજકોટ રોડ પર યોજાનાર આઠમા આ સમુહ લગ્નોત્સવમાં કોળી ઠાકોર સમાજના સાત યુગલો પ્રભુતામાં પગલા પાડશે જય વેલનાથ દાદા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, વાંકાનેર દ્વારા આજે તા. ૧૧ શનિવારે સવારે ૭ થી બપોરે ૧ વાગ્યા સુધી આઠમો સમુહલગ્ન સમારંભનું ભવ્ય જાજરમાન આયોજન વાંકાનેર રાજકોટ રોડ પર આવેલ શ્રી વેલનાથધામ મંદિર ખાતે યોજાશે. આ આઠમા…

નવાપરાના યુવાને ચોટીલામાં ગળે ફાંસો ખાધો

વૈભવી જીવન જીવતા યુવાનના આપઘાતનું કારણ અકબંધ ચોટીલા યાત્રાધામમાં હાઇવે ઉપરનાં એક ગેસ્ટ હાઉસમાં ગઈ કાલે વાકાનેરનાં યુવાને ગળેફાંસો ખાઇ આત્મઘાત કરી લીધાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ વાકાનેરનાં નવાપરામાં રહેતો 24 વર્ષનો યુવાન…

ગૌચર ઉપરનું દબાણ હટાવવા અરજી કરનાર યુવાન ઉપર હુમલો

પાંચદ્વારકા ગામના બનાવમાં પિતા પુત્ર વિરુદ્ધ ગુન્હો નોંધાયો વાંકાનેર : વાંકાનેર તાલુકાના પાંચ દ્વારકા ગામે ગૌચરની જમીન ઉપર દબાણ કરી લેવા મામલે અરજી કરનાર માલધારી યુવાન ઉપર પિતા પુત્રએ હુમલો કરી ઇજાઓ પહોંચાડતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.…

ઇસ્ટાગ્રામમાં બંદૂક સાથેનો ફોટો મૂકતા ચિત્રાખડાના યુવાન સામે ગુન્હો નોંધાયો

મોરબી એસઓજી પોલીસે પરવાનાવાળી બંદૂક આપનાર લાલાભાઈ વિરુદ્ધ પણ ગુન્હો નોંધ્યો વાંકાનેર : આજકાલ સોશિયલ મીડિયામાં સીન સપાટા નાખવા હથિયાર સાથેના ફોટા મુકવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે વાંકાનેરના ચિત્રાખડા ગામના એક યુવાને ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર બાર બોરના જોટા સાથે પડાવેલ…

ઢુવા પાસે વરમોરા સિરામિકમાં મજુર પર પતરુ પડતા મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક વરમોરા સિરામિક ફેકટરીમાં પતરાના શેડમાં કામગીરી કરી રહેલા નડિયાદ જિલ્લાના વતની ગણપતભાઈ ભુપેન્દ્રભાઈ ચાવડા ઉ.28 ગત તા.9 ડિસેમ્બર 2022ના રોજ માથા ઉપર પતરા લઈને જતા હતા ત્યારે ઉપરથી પતરું પડયું હતું. જેની સારવાર માટે…

Content Copying Forbidden !!

error: Content is protected !!