કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category લોકો

વાંકાનેરમાંથી સગીરાને ભગાડી ગયાની ફરિયાદ

વાંકાનેર: પરશુરામ પોટરી પાસે, રેલ્વે સ્ટેશન રોડ પર રહેતા એક શખ્સે પોતાની સગીર વયની દીકરીને લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી લઈ ગયાની ફરિયાદ કરેલ છે…. જાણવા મળ્યા મુજબ શખ્સે ફરીયાદ કરેલ છે કે અભ્યાસ કરતી પોતાની દિકરી ઉ.વ. ૧૭…

મોટર સાફ કરવા કુવામાં ઉતરેલાનું ડુબી જવાથી મોત

છતર પાસે શેડ ઉપરથી પટકાતા યુવાનનું મોત ટંકારા: તાલુકાના હરિપર ગામના ૪૨ વર્ષના ખેડુત હરેશભાઈ ચૌધરી પાણીની મોટર સાફ કરવા માટે કુવામાં ઉતર્યા બાદ બહાર ન નીકળી શક્યા હતા. બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના હરીપર ગામે રહેતા ચૌધરી…

પાલિકા સભ્યને કેટલી ગ્રાન્ટ? ક્યા કામ કરવાના?

વાંકાનેર: સાંસદ, ધારાસભ્ય અને મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં કૉર્પોરેટરોને ફાળવવામાં આવે છે, એવી કોઈ ગ્રાન્ટ નગરપાલિકાના સભ્યોને વૉર્ડદીઠ ફાળવવામાં નથી આવતી. નગરપાલિકામાં કરવાનાં થતાં કામો માટે વિસ્તૃત આયોજન જ કરવાનું હોય છે…નગરપાલિકામાં જે-તે વિભાગની અલાયદી સમિતિઓ હોય છે, તે પછી કારોબારી સમિતિ…

બેભાન થયેલાને રાજકોટ સારવાર માટે ખસેડાયો

રાજકોટ: ઢુવા-માટેલ રોડ પર બેભાન થયેલા એક શખ્સને રાજકોટ સારવાર માટે ખસેડયા છે… જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે કેપ્ટાઇલ સિરામીક નજીક રહેતાં મુળ બિહારના મોન્ટુભાઇ મહીન્દર સહાની (ઉ.વ.૫૦) રાતે દસેક વાગ્યે ઢુવા-માટેલ રોડ નજીક ભવાની કાંટા પાસે સિરામીકમાં…

વાંકાનેરમાં કોના વાંકે પેન્શન અટક્યા?

વાંકાનેર: અહીંના મામલતદાર કે.વી. સાનિયા દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરના સહાય શાખામાં પત્ર લખીને 102 વૃદ્ધોના પેન્શન ફરી શરૂ કરવા જણાવાયું છે… મહત્વની વાત એ છે કે, વાંકાનેર તાલુકાના 102 જેટલા પેન્શનના લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવી ન હોવાથી તેઓનું પેન્શન બંધ…

છાતીમાં દુખાવાથી કુંભારપરાના યુવાનનું મોત

વાંકાનેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા યુવાનને ઘરે હતો ત્યારે શ્વાસ ચડ્યો હતો અને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો જેથી તેને સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું… જાણવા મળતી…

મતદાનના 48 કલાક પૂર્વે પછીનું પ્રતિબંધાત્મક જાહેરનામું

સંગીતનો જલસો કે સમુહ ભોજન યોજવા પર પ્રતિબંધ મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આદર્શ આચાર સંહિતા અમલમાં મુકવામાં આવી છે.મોરબી જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં મતદાનની તા.16 ના રોજ સવારના 7 કલાકથી સાંજના 6 કલાક સુધી થનાર છે.તેથી મતદાન…

પાલિકામાં 13 બિનહરીફ: 15 બેઠક માટે ચૂંટણી

વાંકાનેર: નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના આજે છેલ્લા દિવસે ફોર્મ પાછા ખેંચાતા 13 ઉમેદવારો બિનહરીફ ચુંટાયેલા જાહેર થયા છે. જેમના નામ નીચે મુજબ છે જેમાં 1 કોંગ્રેસના, 1 બસપાના અને 11 ભાજપના છે…. બિનહરીફ વોર્ડ નંબર: એક 1 રાહુલ રાજેન્દ્રભાઈ રીબડીયા…

માવતરે રહેતી પરિણીતાની પતિ સહિત ત્રણ સામે ફરિયાદ

વાંકાનેર:પંચાસર રોડ ઉપર જ્યોતિ વિદ્યાલયની બાજુમાં આવેલ ખોડીયાર સોસાયટીમાં માવતરના ઘરે રહેતી પરણીતાએ તેના પતિ, દિયર અને સાસુ સામે ઘરકામ બાબતે હેરાન પરેશાન કરતા હોવાની તેમજ શંકા વહેમ રાખી મેણા મારી અવારનવાર મારફૂટ કરતા હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેથી મહિલાએ…

બ્રહ્મસમાજ સોસાયટીમાં ચોરી કરનારો પકડાયો

વાંકાનેર: બ્રહ્મસમાજ સોસાયટીમાં ચોરી કરનાર એક આરોપીને પોલીસ ખાતાએ પકડી પડેલ છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમના પેટ્રોલીંગ દરમ્યાન સ્ટાફને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળેલ કે, વાંકાનેરની બ્રહ્મસમાજ સોસાયટીમાં ચોરી કરનાર ઇસમ વાંકાનેરના અમરસર ફાટક પાસે ઉભેલ છે,…

Content Copying Forbidden !!

error: Content is protected !!