વાંકાનેરમાંથી સગીરાને ભગાડી ગયાની ફરિયાદ
વાંકાનેર: પરશુરામ પોટરી પાસે, રેલ્વે સ્ટેશન રોડ પર રહેતા એક શખ્સે પોતાની સગીર વયની દીકરીને લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી લઈ ગયાની ફરિયાદ કરેલ છે…. જાણવા મળ્યા મુજબ શખ્સે ફરીયાદ કરેલ છે કે અભ્યાસ કરતી પોતાની દિકરી ઉ.વ. ૧૭…