કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category લોકો

ટંકારા ખાતે તા.૧૫ એપ્રિલના ઔદ્યોગિક ભરતી મેળો

ટંકારામાં કંપનીમાં શ્રમિક યુવાન ચોથા માળેથી પટકાયો જિલ્લા રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા આગામી તા.૧૫-૦૪-૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, રાજકોટ મોરબી હાઇવે, રામદેવપીરના મંદિરની બાજુમાં, આઈ.ટી.આઈ. ટંકારા ખાતે તાલુકા કક્ષાના ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં…

હોમગાર્ડ સભ્યોના દૈનિક ભથ્થાના દરમાં વધારો જરૂરી

છેલ્લા પચીસ વર્ષોથી કોઇ વધારો થયો નથી હોમગાર્ડના જવાનો ગ્રેડ-3 ને માત્ર 55 રૂા દૈનિક ભથ્થુ આપવામાં આવે છે ! ગુજરાત સરકારે ફિકસ પે કર્મચારીઓના ભથ્થામાં વધારો કર્યો છે પરંતુ વર્ષોથી પોલીસ સાથે ખભેખભા મિલાવીને લોકોની રક્ષા-સુરક્ષા કરતા હોમગાર્ડ જવાનોના…

નવા ધમલપરથી વેલનાથ બાપુની શોભાયાત્રા આવતી કાલે

વાંકાનેર: નવા ધમલપર મુકામે 12 એપ્રિલના રોજ વેલનાથ બાપુ તથા હનુમાન દાદાની જન્મ જયંતી નિમિત્તે વેલનાથ બાપુની પરંપરાગત ભવ્ય શોભાયાત્રા નીકળશે. 12 એપ્રિલે બપોરે 3 કલાકે ગેલ માતાજીના મંદિરેથી શોભાયાત્રા શરૂ થશે. ભુવા પરસોત્તમભાઈ બાવરવાના હસ્તે શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. ::…

અમરાપર રોડ ઉપર કૂવામાં ડૂબી જવાથી સગીરાનું મોત

બકરી માટે પાણી ભરવા કુંડી ઉપરથી પગ લપસતા તે કૂવામાં પડી ગઈ ટંકારા: તાલુકાના અમરાપર રોડથી જીવાપર ગામ તરફ જવાના રસ્તે વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારની સગીર દીકરી બકરી માટે કુવામાંથી પાણી ભરવા ગઈ હતી ત્યારે અકસ્માતે તે કૂવામાં…

ઘર બેઠા PM મોદીને આ રીતે કરો ફરિયાદ

ફરિયાદ કર્યા પછી પ્રાપ્ત નોંધણી નંબર દ્વારા પણ ફરિયાદને ટ્રેક કરી શકો છો તમે ઘરે બેસીને વડાપ્રધાનને આ અંગે ફરિયાદ કરી શકો છો. ફરિયાદ કર્યા પછી, તમે પ્રાપ્ત નોંધણી નંબર દ્વારા પણ તમારી ફરિયાદને ટ્રેક કરી શકો છો…PMOમાં ફરિયાદ દાખલ…

હઝરત મીરૂમીંયાબાવા સાહેબનો ઉર્ષ મુબારક સોમવારે

રવિવારે રક્તદાન કેમ્પનું આયોજન વાંકાનેર: હઝરત સુફી સંત પીર સૈયદ મીરૂમીયા પીર સાહેબ (રહે.) સુન્ની, હનફી, હુસૈની, ચિશ્તી, મશાયખી, કડીવાલનો ૧૦૨ મો ઉર્ષ મુબારક આવતા સોમવારે ઉજવવામાં આવશે…. હ. પીર સૈયદ મીરૂમીંયાબાવા સાહેબના ૧૦૨ મો તથા હ. પીર સૈયદ ખુરશીદહૈદર…

વાંકાનેરમાં દુકાનમાં આગ લાગવાથી બળીને ખાક

વાંકાનેરમાં સ્ટેચ્યુ સર્કલ પાસે જડેશ્વર રોડ પર આવેલ ગેસ રીપેરીંગની દુકાનમાં મોડીરાત્રીના સમયે કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બનેલ છે અને આગ લાગતાની સાથે જ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી પરંતુ દોઢ કલાક જેટલો સમય વીતી ગયો હોવા…

પીપળીયા-વાલાસણ વચ્ચે આવેલ જીનમાં લાગી આગ

કપાસનો મોટો જથ્થો બળીને થઈ ગયો ખાક વાંકાનેર: તાલુકાના પીપળીયા રાજ અને વલાસણ ગામ વચ્ચે આવેલ ઇન્ડિયન કોટન ઇન્ડસ્ટ્રીઝમાં આજે બપોરના સમયે ભયંકર આગ લાગી હતી જીનમાં પડેલો કપાસનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ…

રસીકગઢના યુવાનને ઘરેબેઠા કમાવવાની લાલચે ધૂંબો

રસીકગઢના યુવાનને ઘરેબેઠા કમાવવાની લાલચે ધૂંબો

રૂ,૪૮,૦૩,૮૮૫/-નું રોકાણ કરાવી રૂપીયા પરત ન આપ્યા વાંકાનેર: અહીં મોનાલી ચેમ્બરમાં અરબાબ એજન્સી નામે આવેલ વેપારીની દુકાન ખાતે આરોપીઓએ ટેલીગ્રામ દ્વારા વાતચીત કરી ઘરબેઠા રૂપિયા કમાવવાની લોભામણી લાલચ આપી વેપારીને રૂ. ૪૮,૦૩,૮૮૫નુ રોકાણ કરાવી વેપારીએ રૂપિયા પરત માગતા રૂપિયા પરત…

પરશુરામ જયંતીની ઉજવણી કરવા ભૂદેવોની મિટિંગ

આગામી રવિવારના સાંજના ગાયત્રી મંદિર ખાતે આયોજન વાંકાનેર : બ્રાહ્મણોના આરાધ્ય ઇષ્ટદેવના નવનિર્મિત ભગવાન પરશુરામધામ ખાતે દાદાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ પરશુરામ જયંતિની શોભાયાત્રા અંગેની એક અગત્યની મીટીંગ તારીખ 13.4.25 ને રવિવારના રોજ સાંજે 6:30 કલાકે ગાયત્રી મંદિર ખાતે રાખેલ…

Content Copying Forbidden !!

error: Content is protected !!