કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લોકો

પાક વળતર માટે 96 હજાર ખેડૂતની ઓનલાઇન અરજી

જિલ્લામાં 1.51 લાખ હેક્ટરમાં વરસાદી નુકસાની અન્ય જણસીની તુલનામાં સૌથી વધુ નુકસાની કપાસમાં દેખાઈ છેલ્લી તારીખ 10-11-2024 છે વાંકાનેર: મોરબી જિલ્લામાં ઓગસ્ટ મહિનાના અંતિમ સપ્તાહ દરમિયાન પડેલા અતિભારે વરસાદને કારણે ચોમાસું પાકને મોટા પાયે નુકશાન થયું છે. જેના કારણે રાજ્ય…

ગેલેક્સી બેંક દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો

વાંકાનેર: તાલુકામાં મોમીન સમાજના વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ ગેલેક્સી બેંક દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા મુસ્લિમ સમાજના રાજકીય તેમજ સામાજિક આગેવાનો એ હાજરી આપી હતી અને પ્રસંગને અનુરૂપ ઉદબોધન કર્યું…

નવા પ્રાંત અધિકારી સાકરીયાએ ચાર્જ સંભાળ્યો

વાંકાનેર: વાંકાનેરમાં આ પૂર્વેના પ્રાંત અધિકારી સિધ્ધાર્થ ગઢવીની બદલી થતા નવા નિમાયેલા પ્રાંત અધિકારી વિપુલ સાકરીયાએ ચાર્જ સંભાળી લીધો છે… ઉલ્લેખનીય છે કે ગુજરાત વહીવટી સેવા વર્ગ- 1 ના 79 અધિકારીઓની બદલી કરવામાં આવી હતી અને વર્ગ- 2 ના 44…

સિંધાવદર આસોઈ નદી પર કોઝવેનું ખાતમુહુર્ત કરાયું

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ ખાતે સીધાંવદર-કાસમપરાને જોડતા રસ્તામાં વચ્ચે આવતી આસોઈ નદી પર આજે કોઝવેનુ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું. સિંધાવદર અને તેમના પેટાપરા કાસમપરાને જોડતા રસ્તામાં વચ્ચે આવતી આસોઇ નદી પરનો કોજવે છેલ્લા કેટલાક વર્ષોથી તૂટી ગયો હતો, જેમના કારણે…

હાલના મુસ્લિમ સમાજની પરિસ્થતિ: જવાબદાર કોણ?

વાંકાનેરના મુસ્લિમોને આ લેખ કેટલો લાગુ પડે છે? કાબેલ આગેવાનો સ્વીકારવા માટે અનિચ્છા અયોગ્ય આગેવાનો દ્વારા પોતાનો સ્વાર્થ પુરો કરવો મુસ્લિમ સમાજની હાલની પરિસ્થિતિ માટે મુસ્લિમ સમાજ પોતે જ પ્રાથમિક રીતે જવાબદાર છે. આ નિવેદન એકદમ તીખુ અને તુરત સ્વીકારવામાં…

પાડધરામા બેલાની ખાણના પાણીમાં ડૂબી જતાં મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના પાડધરા ગામે ખાણના પાણીમાં ડૂબી જતાં મૃત્યુનો બનાવ બન્યો છે… જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના પાડધરા ગામે આદર્શ પટેલની બેલાની ખાણમાં ઉંચાઈ ઉપરથી નીચે પટકાઈ પાણી ભરેલા ખાડામા પડી જતા બાધાભાઈ જાદુભાઈ ડેણીયા ઉ.50 રહે.પાડધરા ગામ…

ભારતના નવા ફોજદારી કાયદાઓને સંક્ષિપ્તમાં સમજો

IPC ને બદલે BNS, CrPC ને બદલે BNSS અને IEA ને બદલે BSA BSA 170 કલમો છે. IEA માં 167 કલમો હતી: BNS માં 357 સેક્શન છે IPC માં 511 સેક્શન હતા: CrPC માં 484 કલમો છે BNS માં 531…

ફાયરિંગ બટની આજુબાજુના વિસ્તારમાં પ્રવેશબંધી

રેલવે પ્રોટેશન ફોર્સની ફાયરીંગ પ્રેક્ટીસ હાથ ધરાશે પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝનના રેલવે, પ્રોટેશન ફોર્સના પોલીસ અધિકારી/કર્મચારીઓની સને ૨૦૨૪ના વર્ષની ફાયરીંગ પ્રેક્ટીસ હાથ ધરવા સારૂ તા.05/11/2024 (કાલ) થી તા.09/11/2024 સુધી દિવસ પાચ દરમિયાન મોરબી જિલ્લાના વાંકાનેર ફાયરીંગ બટ ખાતે ફાયરીંગ પ્રેકટીસ…

પીઆઈ વાંકાનેર રેન્જમાં લીવ રિઝર્વમાં મુકાયા

ટંકારા: રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકા પોલીસ મથકની હદમાં આવેલ હોટેલ કમ્ફર્ટમા હાઈપ્રોફાઈલ જુગાર કલબમાં દરોડો પાડનાર ટંકારા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ ગોહિલ અને કોન્સ્ટેબલ સોલંકીની તાત્કાલિક અસરથી બદલી કરી નાખી જુગાર કલબ મામલે લીંબડી ડીવાયએસપીને તપાસ સોંપવામાં…

રાત્રીના 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે

કલેકટરશ્રીનું જાહેરનામું જાહેર રસ્તા પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ચાઈનીઝ તુક્કલ પર પણ પ્રતિબંધ મુકાયો મોરબી : વર્તમાન સમયમાં દિવાળી અને નૂતન વર્ષના તહેવારો દરમિયાન જાહેરમાં ફટાકડા ફોડવાથી પર્યાવરણ તથા જાહેર આરોગ્યને થતી વિપરીત અસરના સંબંધમાં નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા…

Content Copying Forbidden !!

error: Content is protected !!